________________
વર્ષ-૪ અંક-૪૭-૪૮ તા. ૨૧-૭-૯૨ :
- ૧૯૮૫ તે બતાવેલા રાહ ઉપર ચાલી રહ્યા છે એ શ્રીએ જીવનના અંતિમ શ્વાસ સુધી કરી. છે
જોવા માટેના આ સમય બહુ શ્રેષ્ઠ- તેઓશ્રીની શ્રેષ્ઠતમ આંતરભાવના એ હતી ? સુંદર છે.
કે જન નામધારી બધા જિનાજ્ઞાને વફાદાર છે આજે વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે “સર્વે હવા જોઈએ. લોકેને તેઓશ્રીએ વારંવાર ? કરવાની જરૂર છે. તેઓશ્રીની ગેરહાજરીના સમજાવ્યું હતું કે માનવીને જીવવા માટે છે છેલા એક વર્ષમાં કેટલા ફેરફારો થયા જેટલો જરૂરી શ્વાસેવાસ–પ્રાણવાયુ છે ? આ માણસે પોતાની જાતે આત્મનિરિક્ષણ તેથી પણ અધિક જરૂર જેનને જૈનત્વ છે કરીને ઉત્તર મેળવવા જે પ્રશ્ન છે. ઘણું ટકાવવા માટે જિનાજ્ઞાની છે. જિનાજ્ઞા જૈન છે બધાની નાજૂક લાગણીને લક્ષમાં રાખી માટે શ્વાસે શ્વાસ જેવી સહજ પ્રક્રિયા બની 8 એ વિષય ઉપર કેઇ વિવરણ કરતી નથી. જવી જોઈએ. તે જ આ માનવજીવનની છે પરંતુ આ જાતનું જાત નિરિક્ષણ–આંતર સફળતા થઈ કહેવાય. 5 પરિક્ષણ આજે અને હવે પછી આવનારા
એ સિવાય પણ શ્રાવકેની શિથિલછે વર્ષમાં ખુબ જ આવશ્યક બની રહેશે,
તાને કારણે રગસીઆ ગાડાની જેમ ચાલતી 5 અનિવાર્ય બની રહેશે. એ વાત કયારેય
જિનભકિતમાં તેઓશ્રીએ પ્રાણ પૂર્યો હતે. $ ભૂલવા જેવી નથી
થાળીમાં ગણ્યા ગાંઠયા ફળો અને નૈવેદ્ય . વિગત સમગ્ર વર્ષ દરમ્યાન પૂજનીય
મૂકીને ભણાવાતી પૂજામાં જબરદસ્ત પરમ ગુરુદેવશ્રીને સ્પશતી, તરત જ ઉડીને
પરિવર્તન તેઓશ્રીના ઉપદેશથી આવ્યું { આંખે વળગે તેવી બાબત કઈ છે? બહુ
હતું. લેકે સમજવા માંડયા અને ઉપછે નહિ સમજતે માણસ પણ જવાબ આપી
લબ્ધ સારામાં સારા ફળ અને વૈદ્ય શકે છે ઃ જિનભકિત !
દ્વારા ઉત્તમ કોટિની જિનભકિત થવા માંડી છે આ ઘટના ઘણી જ સૂચક છે. લે કે તે જોઈને પણ અનેક લેકેને શ્રી અરિહંત છે. કયારેક ક્યારેક સ્વસ્થ હોય છે. ત્યારે પરમાત્મા પ્રત્યે અભાવ જાગતે. ભગ- 3 3 આવી ઘટના ઘટે છે. સામાન્ય સંગમાં વાનના પૈસે જ ભગવાનની પૂજા કરનારા છે કે એ આપેલી વિદાય તે વ્યકિતને અનુ- કેટલાયને તેઓશ્રીએ સ્વદ્રવ્યથી પૂજા 8. ૧ રૂપ જ હતી એમ માનવું, જરા ઉતાવળ કરતા કરી દીધા. ફકત નવ અંગે ઝટપટ છે
કરવા જેવું છે. પણ જયારે ખુબ જ સ્વસ્થ તિલક કરીને જ ભાગી જનારાઓને કલાકે છે A અને ગંભીર પણે લેકો અંતિમ વિદાય સુધી ભકિતમાં રસતરબોળ થઈ જાય તેવી { આપે છે ત્યારે તે વ્યકિતને અનુરૂપ બની સ્થિતિ સુધી પહોંચાડયા. પૂજારીના પગાર { શકે છે. પૂજ્યપાદશ્રીજીનું સમગ્ર જીવન પણ દેવદ્રવ્યમાંથી આપીને કામ ચલાવનારને
એક જિન-જિનાજ્ઞાને સમર્પિત હતું. સૌને તેઓશ્રી સમજાવતા કે ભગવાનને મંદિરની ર જિનાજ્ઞાને સમર્પિત રહેવાની હાકલ તેઓ- કેઈ જરૂર નથી. તમે તમારા માટે જિન