________________
ખા મા આવી
એપ્રિલ ૧૯૬૯ ગામના ચોકમાં ગોઠવ્યા જ્યાં સદા,
ગામની ગોરીયું આવતી'તી, લેવા દેવા વગર ઈ બધી અમારા
અંગ પર ટકોરા મારતી'તી. આખરે રે ખરેખર ખરી મને,
નાર આધીન થઈ રેવું મારે, નિત્ય સાથે મૂકે ઘડીભર સુખ પણ,
* દુઃખની વાતને ભેદ ભારે. ગળે ફ રે કરી નિત્ય ઊંડે કૂવે,
નાખતી'તી મને ધોળે દહાડે ગળગળે થઈ જતો પાણીમાં બૂડતા,
બડબડું તે પછી બા'ર કાઢે. કાય ક વન તણી, સોળ શણગાર કરી
નારને મસ્તકે સ્થાન મારું; છલછલકતો જ છલકાઉં છું એ છતાં
આંસુડે છલકતું ગાન મારૂં. આટલું તપ કર્યું તેય મમ દેહને,
જરી ના ભરસો ફૂટવાને; ટકે એક લાગી જતાં હાય! હું, માટીને માટીરૂપ થઈ જવાને
–શ્રી કનૈયાલાલ દવે
આપ જ ઉપાડી લે સ-સાહિત્યના પ્રચાર માટે આપના ગામમાં “આશીર્વાદ'ના એજન્ટનું કામ આપ કી જ ઉપાડી લો.
એક પિસ્ટકાર્ડ લખવા થી ગ્રાહકો નેધવાની છાપેલી પાવતી બુક મોકલી આપવામાં . આવે છે.
ગ્રાહકનાં સરનામાં તથા તેમનાં લીધેલાં લવાજમની રકમ દર માસની આખર તારીખ આ પહેલાં આશીર્વાદ”-કાર્યાલ ને મનીઑર્ડરથી મોકલી આપવાં.
લવાજમની રકમ કાર લયમાં જમા થયા પછી જ ગ્રાહકોને અંકે રવાના કરવામાં આવે છે.
એજન્ટને કાર્યાલય સાથેનું ટપાલખર્ચ, મનીઓર્ડરખર્ચ વગેરે મજરે આપવામાં આવે છે.