SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનું એક મહત્વનું તીર્થક્ષેત્ર અને હાલના કુંભમેળાનું સ્થાન ઉજ્જૈન શ્રી પીયૂષપાણિ ઉજૈન તે ઉજયિની છે. એનો અર્થ થાય રાજ પ્રોતની સુંદર અને લાવણ્યમયી પુત્રી વાસવદત્તાછે “વિજેતા.” સ્કંદપુરાણમાં કહ્યું છે: “એને નું હરણ આ સ્થળેથી કરી ગયા હતા. ઉજ્જયિની એટલા માટે કહેવામાં આવે છે કે, બુદ્ધના સમયમાં થોડાક નાનાં નાનાં સ્વતંત્ર ત્રિપુરાસુર ઉપર ભગવાન શંકરે પ્રાપ્ત કરેલા વિજયની રાજ્યો સિવાય અવંતી, વત્સ, કૌશલ અને મગધ સ્મૃતિ એથી તાજી રહે છે.” સ્કંદપુરાણો મોટા એમ ચાર મોટાં રાજ્ય હતાં. ભાગને અવંતિ ખંડ ઉજજૈન અને તેની આસપાસનાં કહેવાય છે કે જે દિવસે બુદ્ધ જામ્યા હતા, સ્થળનાં વર્ણનને આવરી લે છે. અશોકના શિલા એ જ દિવસે પ્રદ્યોતને જન્મ થયો હતો, અને જે લેખમાં ઉજૈનનો નિર્દેશ ઉજેણી તરીકે મળે છે. દિવસે બુદ્ધ પ્રબુદ્ધ થયા હતા, એ જ દિવસે પ્રોત મધ્યપ્રદેશમાં અત્યારે જે વિસ્તાર ઉજજૈન અવંતીની રાજગાદીએ આરૂઢ થયો હતો. બુદ્ધ પ્રકતરીકે ઓળખાય છે, તે માળવાનું પાટનગર હતું. તિએ અભુત રીતે શાંત હતા, ત્યારે તેનાથી ઊલટી એ પ્રદેશ અવંતી તરીકે પણ ઓળખાતે. સ્કંદપુરા- રીતે પ્રદ્યોત પ્રકૃતિએ ચંડ અથવા હિંસક કહેવાય યુમાં કહ્યું છે કે આ નગરી ભિન્ન ભિન્ન કલ્પમાં ભિન્ન છે. એને માટે એમ પણ કહેવાય છે કે, એ કોઈ લિન નામે જાણીતી હતી. એનું એક નામ કનકશૃંગ પણ નિશ્ચિત નીતિ વગરનો રાજા હતો. પ્રદ્યોત, એના હતું. એ કુશસ્થલી પણ કહેવાતું. વળી અવંતી, બે પુત્ર-ગોપાલક તથા પાલક, એની પુત્રી વાસવદત્તા ' ઉજજયિની, પદ્માવતી, કુમુવતી, અમરાવતી અને અને વત્સ દેશના રાજા ઉદયન આ સર્વનું ભાસનાં વિશાલા-એમ એનાં ઘણું નામ છે. એ નગરી ક્ષિપ્રા નાટકમાં, ખાસ કરીને “સ્વપ્નવાસવદત્તામાં, નદીના દક્ષિણ તટે આવેલી છે. પ્રતિજ્ઞાયૌગંધરાયણમાં અને “પ્રિયદર્શિકામાં - બુદ્ધના સમયમાં મગધના પાટનગર રાજગૃહથી બહુ ઉઠાવદાર રીતે આલેખન કરવામાં આવ્યું છે. તે દક્ષિણમાં પ્રતિષ્ઠાન અથવા પઠણ સુધીના ભાગ સમ્રાટ અશોકે ઉજજૈનના એક શરાફની પુત્રી ઉપર એ એક મહત્વનું વિરામસ્થાન હતું. પાણિનિ દેવી સાથે લગ્ન કર્યું હતું. દેવીને એક પુત્ર મહેક પિતાના સૂત્ર-(૪-૧-૧૭૬)માં અવંતીને નિર્દેશ અને એક પુત્રી સંઘમિત્રા એમ બે સંતાન અવતર્યા. કરે છે. ભગવાન પતંજલિ (પાણિનિ ૮૩ ૧-૬ એ બન્ને ઈતિહાસપ્રસિદ્ધ છે. મૌર્ય યુવરાજો તાજના ઉપરનું વાર્તિક ૧૦) પિતાના મહાભાષ્યમાં જણાવે પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવતા અને છે કે કોઈ ઉજજયિનીથી મળસે ચાલતા નીકળે તો, તેમનું વડું મથક ઉજજૈનમાં રહેતું. ગુપ્ત રાજાઓના માહિષ્મતી નગરીમાં એ સૂર્યોદયનું દર્શન કરી શકશે. તાજના પ્રતિનિધિઓનું વડું મથક પણ ઉજજૈનમાં અવંતી એટલા માટે કહેવાય છે કે એ લોકોને રહેતું. પાપમાંથી ઉગારે છે. - વિખ્યાત રાજા વિક્રમાદિત્યની મહિમાવંત મહાભારતમાં કહ્યું છે વિંદ અને અનુવિંદ એ રાજધાની ઉજજૈનમાં હતી. ભારતીય પરંપરા રાજા બને અવંતીના મહાન રાજાઓ હતા. તેમણે કૌરવોને વિક્રમાદિત્યને ભારતના ઈતિહાસમાં કેંદ્રસ્થાને ગણે પક્ષે વીરતાથી યુદ્ધ ખેલ્યું હતું અને દરેકના હાથ છે અને એમ સ્વીકારવામાં આવ્યું છે કે ઈ. સ. નીચે મોટી અક્ષૌહિણી સેના હતી. પૂર્વે ૨૩ મી ફેબ્રુઆરી ૫૭ થી શરૂ થતો યુગ આ કાલિદાસે “મેધદૂત” (૩૫)માં નેપ્યું છે કે રાજા વિક્રમાદિત્યના શાસનકાળના પ્રથમ વર્ષથી એના સમયમાં પણ, ઉર્જન આવતા યાત્રીઓને આરંભાયો હતો. રાજા વિક્રમાદિત્ય એક મહાન ભોમિયાઓ આ સ્થળ વિષેની દંતસ્થાઓ કહી લશ્કરી નેતા અને રાજકીય પુરુષ તરીકે એક આદર્શ સંભળાવતા હતા. વત્સોને રાજા ઉદયન અવંતીને વહીવટકર્તા અને કલા, વિદ્યા તથા સંસ્કૃતિના વિખ્યાત શુદ્ધ હૃદયને જે સમયે જેની પ્રતીતિ થાય છે, તે સત્ય છે.
SR No.537030
Book TitleAashirwad 1969 04 Varsh 03 Ank 06
Original Sutra AuthorN/A
AuthorM J Gordhandas, Kanaiyalal Dave
PublisherAashirwad Prakashan
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Aashirwad, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy