SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ રક સ્વાથ્યની રક્ષા ક પૂ. ગુરુદેવના પ્રવચનને લાભ આમ જનતાને મળે છે તેમ અવારનવાર કૅલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓને પણ મળતો રહે છે. હમણાં જ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનની North East Bombay Suburban શાખાના ડોકટરેએ પૂ. શ્રીના ચિન્તનો લાભ લીધો. ડી. એલ. એમ. શાહને લાગ્યું કે મનુષ્યની તંદુરસ્તી જાળવવામાં મદદગાર બનનારા ડૉકટરને આધ્યાત્મિક પ્રકાશ કેમ ન મળે ? અને શુક્રવાર તા. ૨૭-૧૧-૭૦ ઘાટકોપરમાં આવેલ હિંદુસભા હેલમાં બપોરે સાડાત્રણ વાગ્યે ખાસ ડકટરે માટે જ પૂ. ગુરુદેવનું પ્રવચન ગોઠવાયું ત્યારે ર્ડોકટરે તે આવ્યા પણ ઘડાક દરદીઓ પણ આવી ચઢયા. ૉ. પ્રતાપે પૂ. શ્રીને આછો પરિચય કરાવ્યો અને પ્રવચનના અંતે . ભાવસારે પૂ. શ્રીનો આભાર માન્યો. પૂ. શ્રીએ પોતાના વિચારે વ્યકત કરતાં જણાવ્યું: - આજ મને આનંદ એ વાતને છે કે જેના ભલામણ ચીઠ્ઠી મેળવી છે. હાથમાં હજારોની જિંદગી છે એવા ડૉકટરને ઘણા કહે ગુરુજી રસ્તો બતાવે. એમને શ્રોતાગણ મારી સમક્ષ છે. પિતાને શોધવ નથી. આજે બધે escape છે. જે તંદુરસ્ત હોય તે તંદુરસ્તી આપી શકે માણસને પરિશ્રમથી ભાગવું છે, ચિંતનથી ભાગવું પણ તંદુરસ્ત બનાવવા માગનાર ખુદ બિમાર છે, કામથી ભાગવું છે-ભાગવું છે. હોય, એ ડોકટર શું કરી શકે ? જે ગુરુ બનાવટી ચમત્કાર કરી શકે, ધૂળ ' માટે સમાજમાં શિક્ષકે, ડોકટરો અને કાઢી શકે, હાથમાંથી રાખ અને ઘડિયાળ કાઢી ગુરુઓ તંદુરસ્ત હોવા જોઈએ, કારણ કે એમના શકે એવો ગુરુ ગામમાં પ્રસિદ્ધિ મેળવી શકે. હાથમાં ઘણાની જિંદગી છે. એમનું સ્થાન આ ભાઈ, ઘરઘરમાં રાખ ભરી છે એમાં તું રીતે ઊંચું છે. શ્રદ્ધાથી માબાપ આવે અને બાળકને શિક્ષણ બીજી વધારે રાખ કાઢે એમાં શું નવાઈ ? આપવાની જવાબદારી શિક્ષકને સેપે. હા, પણ મનમાં છુપાયેલી દુષ્ટતા કાઢી શકે એમ ભકતે ગુરુ પાસે આવે. પણ લોકે કે અંતરમાં પડેલું પાપ કાઢી શકે કે વિચારમાં એવા ગુરુને શોધે જે થોડી વારમાં આધ્યાત્મિક. રહેલી શયતાનિયત કાઢી શકે તે એ સાચે તાને રસ્તો બતાવે. ચમત્કાર કહેવાય. અને ગુરુ પણ પૂછેઃ કયાં જવું છે ? એમ લેકેને ડોકટરે પણ ચમત્કારી જોઈએ વૈકુંઠમાં. લાવે, રસ્તો બતાવી દઉં. છે! પિતાને તે કંઈજ કરવું નથી. તંદુરસ્તી અને એવા પણ ધમ છે કે જ્યાં કબરમાં ચાહે પણ એમનું જીવન, એમને વ્યવહાર, certificate મૂકે અને કહે કે તમારે સ્વજન એમની રહેણીકરણી જુઓ તે તંદુરસ્તીથી સ્વર્ગમાં જશે કારણ કે ગુરુ પાસેથી એણે વિરોધી જ હોય. (અનુસંધાન કવર ૨ જા પરથી) જેણે પિતાની ઈચ્છાશકિતને વિનાશ નહિ પણ જે આવતીકાલ માટે દુઃખી થયે તેની પણ વિકાસ કર્યો છે એ છેલલા દિવસોમાં પણ તે આજ પણ બગડી અને આવતી કાલ પણ.” આનન્દમય ઊર્મિઓથી ઊછળતું હોય. પૂ. ગુરુદેવના આ સમાધાનથી ઉદ્યોગપતિનું તે હવે અહીંથી કયાંય ભાગવાને બદલે અંતર ફલની જેમ ખીલ્યું જેની સુરખી એમના આજથી અને અહીંથી જ નૂતન પ્રારંભ કરે. જેની મુખ પર દેખાતી હતી. આજ સારી એને આવતી કાલની ચિંતા કયાંથી? એની આજ જ આવતી કાલને સંભાળી લેશે. - કુ. વત્સલા અમીન
SR No.536830
Book TitleDivyadeep 1970 Varsh 07 Ank 08
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherChandulal T Shah
Publication Year1970
Total Pages16
LanguageGujarati
ClassificationMagazine, India_Divyadeep, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy