SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્યદીપ રસ્ત માણસો મળે એ સમાજ અને એ દેશ મગજ જલદી ગરમ ન થાય. પ્રતિકૂલ પરિઊંચે આવ્યા વિના રહે? સ્થિતિમાં પણ સ્વસ્થ જ રહે. આજે તમે ડાકટર સમાજને તદુરસ્ત કર- મગજને શાંત કણ રાખી શકે? જેના વામાં ખૂબ સહકાર આપી શકે તેમ છે. કારણ ચિત્તમાં સમજ છે, જેના અંતરમાં ચૈતન્યની કે તમારી પાસે હજારે દર્દીઓ આવે. ગુરુ અને પ્રતીતિ છે. એ વિકટ પરિસ્થિતિમાં પણ સ્વસ્થ શિક્ષકની જેમ તમારું સ્થાન પણ આદરણીય છે. રહી શકશે. મને યાદ છે કે જ્યારે હું સુરેન્દ્રનગરમાં , આજે આપણું જીવન એક યા બીજા હતું ત્યારે ત્યાંના ડે. Father Stevenson પ્રકારના રોગનું ઘર બની ગયું છે. સમાજમાં દરદીને પહેલાં તંદુરસ્તીનું ભાન કરાવતા પછી એક પ્રકારની અસ્વસ્થતા છે. આ રેગને, આ તંદુરસ્તી ઉપર આવેલા આવરણને દૂર કરવામાં અસ્વસ્થતાને દૂર કરીને સહુએ પરમ ચૈતન્યની સહાયક બનતા. સ્વસ્થતા પ્રાપ્ત કરવાની છે. . - હા, પણ બીજાને સહાયક બનતાં પહેલાં તમે તમને સહાયક બને. આ આનંદનો આવતા જન્મમાં નહિ પણ શિક્ષક, ગુરુ અને કટર રોગી ન હોય અહીંથી જ, આજથી જ એની અનુભૂતિ કરી પણ તંદુરસ્ત હોય. તંદુરસ્તી એના અણુઅણુમાં શકીએ એ માટે સ્વાથ્યની રક્ષા કરો એવી વ્યાપેલી હોય. જે ખુદ અજ્ઞાની છે, રાગી છે, પ્રાર્થના. સંપૂર્ણ વ્યસની છે અને જરાજરામાં આવેશમાં આવી જતે હોય એ બીજાને શાંત કરવાનું, પ્રેરણા પ્રેમ અને વાસના આપવાનું, દિલાસો દેવાનું કામ કેમ કરી શકે ? તું મને પ્રેમ અને વાસના વચ્ચેનું અત્તર બહારની દવાથી દરદીને સારે કરી શકે તે પૂછે છે તે આટલું નથી લેઃ પણ કેટલે સમય? દરદી સારે થાય પણ પાછો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે, વાસના સ્વાર્થ પૂર્ણ માંદે પડતાં વાર ન લાગે. કારણ કે એ જ્યાં હોય છે. જાય ત્યાં એનું દર્દ લઈને જ જાય, એના તનની પ્રેમ નિરપેક્ષ હોય છે, વાસના સાપેક્ષ સાથે મનનું tension સાથે લેતે જાય. હોય છે. એ ડોકટર સાચે જે દવા સાથે પિતાના પ્રેમને પ્રકાશ ગમે છે, વાસનાને અંધકાર ચિન્તનમાંથી પણ આપે છે; એ એવી અસર કરે ગમે છે. કે દરદીને પ્રેરણા અને પ્રોત્સાહન મળે. પ્રેમને માતાની આંખ હોય છે, વાસનાને જિંદગી સુંવાળી શૈય્યા નથી પણ શ્રમભર્યો ગીધની આંખ હોય છે; પ્રેમ વિશાળતાને પ્રવાસ છે. મોટી ગાડી, પિચી પથારી, સુંવાળા આવકારે છે; વાસના સંકુચિતતાને આવકારે વચ્ચે શરીરને પિલું બનાવી દેશે. થોડા સમયની અનુકૂળતા લાંબા સમય માટે પ્રતિકૂળતા બની પ્રેમ ગતિ આપે છે, વાસના ગતિ અવધે રહેશે. તમારે વિલાસ વિકારને લાવશે અને વિકાર તન-મનને વિનાશ કરશે. પ્રેમમાં ત્યાગ હોય છે, વાસનામાં લેલુપતા - તનનું સ્વાથ્ય જાળવો છો તેમ મગજને હોય છે. પણ શાન્ત રાખો. ડેકટર એ જોઈએ જેનું સૌરભ'માંથી : ચિત્રભાનુ છે.
SR No.536830
Book TitleDivyadeep 1970 Varsh 07 Ank 08
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherChandulal T Shah
Publication Year1970
Total Pages16
LanguageGujarati
ClassificationMagazine, India_Divyadeep, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy