________________
દિવ્ય દીપ
ત્રણ કલાક પૂરા થયા, બીજી પડીકી ખેલ- તે ભાઈ તું શું કરવા મરવા માટે કામ વાનો સમય છે પણ હવે એ સમજી ગયા કરે છે? કામ તે જીવવા માટે છે, આનંદ કે આમાં દવાઓ નથી પણ દુવાઓ છે, વસ્તુ અનુભવવા માટે છે, મરવા માટે કે નિસાસા નથી પણ વિચાર છે.
નાખવા માટે નહિ ! બીજી ચીઠ્ઠી ખેલી ત્યારે અંદર લખેલું રળીને આવનાર પતિ પત્નીને શું કહે ? . હતું: Try reaching back. ભૂતકાળને તમારે માટે દાગીના લાવીને, સાડીઓ ખરીદીને યાદ કર.
અમે હેરાન હેરાન થઈ ગયા. શું કરવા હેરાન પણ ભૂતકાળને યાદ કરવા માટે શિથિલ થાઓ છે ? જે કાંઈ કામ જીવનમાં ઉપાડ્યું છે થવાની જરૂર છે, વર્તમાનના બંધનમાંથી મુકત એ આનંદ માટે છે, ભારથી લદાવવા માટે કે થવાની જરૂર છે.
કાર્યને બંધનથી બંધાવવા માટે નહિ ! આર્થર વિચાર કરવા લાગ્યો, “મને શાનાં જીવનને મહિમા ભૂલી ગયા અને જેનો બંધન છે?” “મને કોણ બાંધી રહ્યું છે? ” તમે આનંદ માટે સ્વીકાર કર્યો હતો અને તમે - સવારે અમુક ઠેકાણે જવું છે, બપોરે આને હવે ભાર, burden માની લીધું. આનંદને મળવાનું છે, સાંજે વળી પાર્ટીમાં હાજર થવાનું વિષય દુઃખને વિષય બની ગયે. છે-જીવનમાં કેટલી બધી મુલાકાતો ?
જ્યાં ભાર છે ત્યાં બંધન છે. બંધનથી માણસ જીવવા માગે છે પણ આજે તે મુકત થયા વિના ઉડ્ડયન નહિ થઈ શકે. લોકે હેરાન હેરાન થઈ રહયે છે. એની પ્રવૃત્તિઓ જ્યારે ત્યારે કહેતા ફરે છે. સંસાર એ નરક છે. પણ એને બાંધી રહી છે.
ભાઈ, સંસાર નરક છે કે તારા કંટાળાકવિવર ટાગોરે ક્યાંક લખ્યું હતું: World જનક વિચારેએ તારે માટે સંસારમાં નરક is a playground and be a good player. ઊભું કર્યું છે! નરક બહાર છે કે અંદર છે? બાળક શાળાની પાસે આવેલ મેદાનમાં
ઘણું મને પૂછેઃ “નરક કયાં છે ?” મને ૨મે છે એમ નિદૉષ ભાવે વિશ્વના વિશાળ હસવું આવે. નરક બહુ દૂર નથી, તમારી મેદાનમાં રમવાનું છે.
પાસે છે, તમારે ત્યાં જ છે. ' કાંઈ કામ કરે એ એક રમત જ છે. | મા અને દીકરી બન્ને બહુ કજિયાળા સ્નેહીને કાગળ લખે છે ત્યારે એના ખાલી
હતા પણ બહારથી ધમીને દેખાવ ખૂબ કરતા. જીવનમાં લાગણીની હૂંફ ભરે છે અને મૈત્રીની
આખા ગામની સાથે કજિયો કરે પણ મંદિરમાં મધુરતા વધારે છે.
સારા રહે કારણકે ભગવાન બલતા નહતા. વ્યાપારને સદે કરે છે ત્યારે દેશને અને ભગવાન બોલતા હોત તે એની સાથે પણ તમારા કુટુમ્બને મદદ કરે છે શું કરવા એમ કલહ કરતા. કહે છે કે આ ઠસરડો મેં માથે લીધો છે. માદીકરી બધાની સાથે કજિયે કરી એવા પણ માણસ છે જે બધું કરે છે પણ મંદિરમાં જાય. મંદિરમાંથી ઘરે આવી કહે કે અઠવાડિયામાં એકાદવાર બલી નાખે કે તમારે મંદિરમાં કેવી શાંતિ છે! કઈ ઝઘડો નહિ, માટે હું કામ કરી કરીને મરી ગયો ! કઈ માથાફેડ નહિ, પરમ શાંતિ.