SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્ર સૂરિને સમય. પ૨૧ હોવાથી તેઓ બધા એક કાલીનજ થાય અને મૂલ સૂત્રોમાં કરેલા સમુદ્ર પ્રવાહણદિના ઉપનય કરનાર હેમચંદ્રાચાર્ય પણ મૂલ સૂત્રના સમકાલીન થાય માટે પોતાના કદાગ્રહને અંગે કરાતી ખોટી કલ્પનાઓથી વિચક્ષણેએ તે કરવું જોઈએ. મહર્ષિ વાક્યોને જેવાંને તેવાં લખવાની પ્રાચીનોની પદ્ધતિ જરૂર યાદ રાખવી. ૩ જોકે કદાચ તમારા કહેવાથી માનીયે કે મહાપુરૂષોની દંતકથા જલદી જન્મે છે પણ તેવી દંતકથાઓને વાદ પ્રતિવાદિના વિવાદની વખતે તે કઈ પ્રમાણ તરીકે દાખવી શકે નહિ અને શાંત્યાચાર્યજીએ તેઓને માટે દાખવેલા વિશેષણોથી સ્પષ્ટ સમજાશે કે તે દંતકથા તરીકે વિશેષણો નહોતા. દંતકથા જન્મે તે પણ અસંભવિત તો નહિ જ. એમ છે તે પછી અભયદેવ સૂરિ મહારાજ સરખા તેઓને પૂર્વના અંતર્ગત ગ્રંથોને જાણકાર તરીકે જણાવે છે અને પૂર્વગત ગ્રંથોને પૂર્વના કાલથી કેટલો અંતર અને તે બીજે આચાર્યોને કેટલો અંતર હોય તે સમજનારને હરિભદ્ર સૂરિજીની પ્રાચીનતા તેઓ જણાવે છે છતાં તે વાત પિતાના દુરભિનિવેશને લીધે ન માનવામાં આવે છે તેવાને સમજવાને શાસ્ત્ર પણ નકામુંજ કહેવાય. ૫ પિતાને અભિપ્રાય પિતાને નિશ્ચયવાળો લાગે તેમ તે સાધારણુજ છે. ફેર માત્ર વિ ચક્ષણમાં એટલેજ હોય કે તેઓ પોતાના પક્ષને દૂષિત થયેલો દેખે તે તુરત છોડી ' દે. હરિભદ્રસૂરિજી અને દેવદ્ધિગણિજીના સમકાલીપણાને માટે કરેલી દલીલના ખં ડનમાં તત્વાર્થ ટીકાકાર હરિભદ્ર સૂરિજી કયાં છે તે મુદ્દલ તમારા જાણવામાં આવ્યું નથી એમજ જણાય છે, નહિ તે યશોભદ્રસૂરિજીના સમકાલીન થયેલા હરિભદ્રસૂરિજીને યાકિની પુત્ર હરિભદ્ર સૂરિજી તરીકે ઓળખાવવા બહાર પડત નહિ પણ પશ્ચિમાત્ય રૂઢિને અનુસરીને નામ માત્ર દેખીને યતિધા લખવું તે અસંભવિત નથી. ૬ શીલાંગાચાર્યને માટે પણ જેકે પ્રાણી ઇત્યાદિ તે મનુસ્મૃતિના હરિભદ્ર સૂરિજીના ઉતારા કરેલા લીધા કહીયે પણ તમે ઈત્યાદિ કો તે ખુદ હરિભદ્રસૂરિ જનાજ કરેલા છે ને તે પૂરાવા તરીકે લીધેલા છે જો કે ઉતારે કરવામાં અસંભવ નથી પણ પૂરાવા તરીકે લેવું અસંભવિત છે એમ કહેવાય. શિવધર્મોત્તર રચાને સંવત સાબીત ન જાય ત્યાં સુધી તેની ઉપરથી કલ્પના ઉઠાવી ઇતિહાસ તૈયાર કરવો ગૃજ નથી. ને તેની નવમા સૈકા પહેલી હયાતી નહોતી અને તે અમુક સૈકામાં જ રચવામાં આવેલો છે એ નિર્ણય કરવાને કંઈ અજવાળું પાડવામાં ન આવે ત્યાં સુધી માત્ર નિરંતર સુહ શિવાય બીજે કઈ તે વાત માની શકશે નહિ. તમને યાદ છે કે ક્ષમાશ્રમણ પદ પૂર્વધરેનેજ આપવામાં આવતું હતું ને તે પ્રમાણે દિનમણિ ક્ષમાશમણના ત્રીજી પાટવાળા જ આચાર્ય શ્રી સિદ્ધસેનગણિ જે યાકિની પુત્ર હરિભદ્રસૂરિજીને પ્રામાણિક તરીકે દાખવે તેઓને પૂર્વધરના સમકાલીનપણાની હયાતી જણાવવાને પૂરતું જ છે દિગણિજીને માટે પુસ્તક નિરપેક્ષતાની વાત પણ તેઓને પૂર્વધરપણુના સમકાલીન જણવવાને પૂરતી જ છે અને યાકિની પુત્ર લગભગ
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy