SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ w તિલક-મંજરી. ૫૧૧ ugમારા વિશે પરચા બનતા | नाटकेषु नटखीव भारती भवभूतिना ॥" ૩૧ મા માં, વાપતિરાજના એડવધ’ ની કીર્તિ છે. ૩૨ મા શ્લોકમાં, વે તાંબર શિરોમણિ શ્રી બાપભટિ-ભદ્રકીર્તિ સૂરિના બનાવેલા “તારાગણ નામના કાવ્યનું સંકીર્તન કર્યું છે. ૩૩ ભામાં, યાયાવર રાજશેખર કવિની વાણીને વખાણું છે. ૩૪ મે લોક કવિએ પિતાના ગુરૂશ્રી મહેદ્રસૂરિનાં વચનોની પ્રશંસા માટે લખ્યો છે; પછીના બે માં, રૂદ્રકવિની ઐક્ય સુંદરી'ની તથા તેના પુત્ર કઈમરાજની સૂતિઓની પ્રશંસા છે. આવી રીતે, સ્વમત તથા પરમતમાં થઈ ગયેલા મહાકવિઓની ઉદાર વૃત્તિથી ભૂ રિ ભૂરિ પ્રશંસા કરી ઉપસ હાર કરતાં કહે છે કે શનિવાર વાડજે જડબ્રશૂળે તથા વિન્દ્ર પ્રસાલા ધવાડ સર્વત્ર વન રૂ૭ |* આ આના પછીના ૪ કાવ્યમાં, પરમાર, વૈરસિંહ, સીયક, સિંધુરાજ અને વાક્ષતિ રાજનું વર્ણન છે. ૪૩ થી ૪૮ માં કાવ્ય સુધી કવિના આશ્રય દાતા રાજા ભેજના પ્રિતાપ અને પ્રભાવનું વર્ણન છે, ૫૦ મા કાવ્યમાં પ્રસ્તુત કથાની ઉત્પત્તિનું કારણ દર્શાવ્યું છે. (એ લોક ઉપર ટાંકવામાં આવ્યોજ છે) ૫૧–પર માં કાવ્યમાં પિતાના પિતામહ અને પિતાની પ્રશંસા કરી છે. “ મધ્ય દેશમાં આવેલા સકાશ્યનામા પ્રદેશમાં દેવર્ષિનામા દ્વિજ હતા કે જેને પુત્ર સર્વશાસ્ત્રમાં કુશળ સ્વયંભૂ જે સર્વ દેવ નામ હારો પિતા છે.” આમસંક્ષેપમાં પિતાનું પુરાતન વાસસ્થાન અને કુલ પ્રકાશિત કરી છેલ્લા કાવ્યમાં કવિ " तजन्मा जनकड्डिा पड़ जरजः सेवाप्तविद्यालवो विमाश्रीधनपाल इत्यविशदामे तामबन्नात्कथाम् । પ્રબંધ ચિંતામણિમાં પણ આજનામ આપેલું છે; તેમાં જણાવ્યું છે કે પૂર્વે ઘણી જ મૃદ્ધિવાન વશિાલા નામની નગરીમાં, મધ્ય દેશમાં જન્મેલો કાશ્યપ ગોત્રી સર્વદેવ નામે બ્રાહ્મણ રહેતો હતે.'—જ્યારે આત્મ પ્રબોધમાં અવંતી પુરીમાં સર્વધર નામે ભોજરાજાને પુરોહીત વસતો હતો” એમ જણાવી સર્વધર નામ આપ્યું છે. અને ઉપદેશ પ્રાસાદમાં ધારાનરીમાં લક્ષ્મીધર નામે એક બ્રાહ્મણ હત” એમ જણાવી લક્ષ્મીધર એ નામ આપ્યું છે. આમ સર્વ દેવ, સર્વધર અને લક્ષ્મીધર એ ત્રણ નામમાં સર્વદેવજ સત્ય પ્રતીત થાય છે કારણ કે તે ધનપાલે તેિજ જણાવેલું છે, (પીઠીકાના કે ૫૧–પર આ પ્રમાણે છે.) મારા પ્રિઝરમા લિસ્ટ મધ્ય પ્રજારામ નિરાશામા अलब्ध देवर्षिरिति प्रसिद्धि यो दानवर्षित्व विभूषितोऽपि ॥ शास्त्रेवधीती कुशल: कलासु बन्धे च बोधे च गिरां प्रकृष्टः । तस्यात्मजन्मा समभून्महात्मा देवः स्वयंभूरिव सर्वदेवः ॥ છતાં નામમાં કેવા ફેરફાર કાલાંતરે થાય છે. એ જણાવવા ખાતર આ દર્શાવેલું છે
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy