________________
૫૧૦
જૈન શ્વે. કોન્ફરન્સ હેરલ્ડ. આ નિયમને પૂર્ણ રીતે અનુસરવામાં આવ્યો છે. સુંદર, સરલ, અને ભાવપૂર્ણ શબ્દોવાળા એવા–
“: વાવ નિનઃ શ્રાક્ષ : તિક્ષા
रूपैरनन्तरैकैकजन्तो याप्तं जगत्रयम् ॥" આ ભાવ મંગલથી કથાની મંગલ કરનારી શરૂઆત થાય છે. ૭ મા કાવ્ય સુધી પિતાના અભીષ્ટદેવ એવા જિનેશ્વરની તથા શ્રત દેવતા-સરસ્વતીની તવના કરી છે. તે પછીના ૧૧ શ્લોકોમાં સુકવિઓની પ્રશંસા અને ખલજનોની નિંદા તથા સત્કાવ્યનું સંકીર્તન અને દુષ્ટ કવિતાનું ષોદ્દઘાટન કરવામાં આવ્યું છે. કવિ અને કાવ્યોના વિષયમાં કથાકાર
" स्वादुतां मधुना नीताः पशूनामपि मानसम् ।। मदयन्ति न यद्वाचः किं तेऽपि कवयो भुवि ॥
काव्यं तदपि किं वाच॑मवाश्चि न करोति यत् ।
श्रुतमात्रममित्राणां वक्राणि च शिरांसि च ॥" અર્થાત–માધુર્યગુણદાર સ્વાદતાને પ્રાપ્ત થયેલી જેમની વાણીઓ, પશુઓના મનને પણ જે હર્ષિત નહી કરે તે શું તેઓ પૃથિવીમાં કવિ કહેવડાવવા લાયક છે? ! અને તે પણ શું કાવ્ય કહી શકાય કે જેના શ્રવણ માત્રથી જ જો શત્રઓના મુખ અને મસ્તક નીચા નહિ થઈ જાય ? ! ! ઉપાશ્રયે ઉપાશ્રયે વિરાજમાન થયેલા આપણા આધુનિક મુનિ કવિએ જરા આ વાક્યને વિચારપૂર્વક વાંચવાની તસ્દી લેશે? ૧૮ મા એકમાં ત્રિપલ ધારક શ્રી ઇંદ્રભૂતિ ગણધરને નમસ્કાર છે. ૨૦ મા કમાં આદિકવિ તથા રામાયણ અને મહાભારતના કર્તા, મહર્ષિ વાલ્મીકિ અને વેદવ્યાસને વંદન છે ! પરમહંત એવા એ કવીશ્વરની ગુણાનુરાગતા તરફ સ્વ સંપ્રદાયને સાધુ સિવાય અન્યને બહુ માનથી પણ નહિ લાવનાર આજકાલના લાયક સમ્યકવીઓ, શે અભીપ્રાય આપતા હશે તે ખાસ જાણવા જેવું છે. આ પછીના બે લોકોમાં, ગુણાઢ્ય કવિની “વૃથા ' ની તથા પ્રવરસેનના ‘તુવંશ' મહાકાવ્યની પ્રશંસા છે. ૨૩ મા શ્લોકમાં, પાદલિપ્તાચાર્યની બનાવેલી ૧“ તાવતી' કથા ગંગાની માફક પૃથિવીને પાવન કરનારી કથા છે. ૨૪ મા શ્લોકમાં, faહેવસૂરિ' ના પ્રાકૃત પ્રબંધની પ્રશંસા છે. પછીના ૪ લોકોમાં ક્રમથી, કાલિદાસ, બાણ અને ભારવિ કવિને વખાણ્યા છે. ૨૯ મા લેકમાં શ્રી હરિભદ્ર સુરિને સમrn ચરિતને મહિમા છે. ૩૦ મું પર્વ મહાકવિ ભવભૂતિના ઉત્કર્ષનું પ્રકાશક છે. ઘણીજ ખૂબીથી કવિએ, એ ભવભૂતિની ભારતીને વખાણું છે. ૧ કમાવવા રાત માં આનું નામ “
રાટ’ આપ્યું છે. “જાથા તરંજસ્ટાથા દાદાતામિ નવાપુર:” "सीसं कहवि न फु जम्मस्स पालित्तयं हरंतस्स । जस्स मुहनिझराओ तरंगलोला नई बूढा ।"