________________
તિલક-મંજરી.
" विपदिव विरता विभावरी नृप ! निरपाय मुपास्स्व देवताः। उदयति भवनोदयाय ते कुलमिव मण्डल मुष्णदीधितः ॥"
મેઘવાહન રાજા એક પ્રાતઃકાલમાં સંતતિના અભાવથી, બૌદ્ધદર્શનની માફક સર્વત્ર શૂન્યતા જેતે અને સંતાનની સિદ્ધિને માટે, આમતેમથી, તે તે ઉપાય ચિંતવતો બેઠે છે. એટલામાં પ્રાભાતિક કૃ નિવેદન કરવા માટે બંદિવાન આવે છે અને તે ઉપર લખેલ અપવિત્ર જાતિનું પર્વ બોલે છે. એ પદ્યમાં કવિએ પિતાની પ્રતિભાને પ્રકાશ અપૂર્વ રીતે પ્રકટ કર્યો છે. એ પઘ સાંભળી રાજાના મનમાં શા શા ભાવો ઉદિત થાય છે તે તો તિલકમંજરીનું તે સ્થળ વાંચવાથીજ જણાય તેમ છે. હેમચંદ્રાચાર્ય જેવા અસાધારણ વિદ્વાને પણ તિલકમંજરીનાં પાને અતિ ઉચ્ચકેટિનાં માન્યા છે અને પિતાના કાવ્ય સાહિત્યના નિબંધમાં અનેક સ્થળે શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ટાંક્યાં છે. જાથાકુરાનના ૫ મા અધ્યાયના.
ગથમે મન્નાન માં સુપત્તિ છે.” એ સૂત્રની વ્યાખ્યામાં એકવચન અને બહુવચનના ભંગ શ્લેષ તરીકે, તિલકમંજરીની પીઠિકાને. , ." प्राज्यप्रभावः प्रभवो धर्मस्यास्तरजस्तमाः।
ददतां निर्वृतात्मान आयोऽन्येऽपि मुदं जिनाः ॥२॥
આ ચમત્કારિક લોક ઉલ્લેખ્યો છે. તથા છોડનુશાસન' ના ૫ મા અધ્યાયમાં પણ "पाचदाश्चि तृतीये पञ्चमे चो जो लीर्वा पञ्चांघिस्त्रिपात् पूवार्दा मात्रा ॥१६॥"
એ સૂત્રની વૃત્તિમાં માત્ર નામક છંદના ઉદાહરણ રૂપે તિલકમંજરીમાં (પષ્ટ ૧૭૭) પ્રભુની સ્તુતિનું જે–
શુરવાળ વાપરાવાવ, निधिर धन ग्राम इव, कमलखंड इव भारवे ऽध्वनि, भवभीष्मारण्य इह,
વીક્ષિતો નાથ ! જથમ ” આ પઘ, સમરકેતુના મુખેથી, કલ્પતરૂના ઉદ્યાનમાં આવેલા જિનાયતનમાં, કવિએ બેલાવેલ છે, તે ઉદાત છે. કથાની પીઠિકા..
કવિએ વિસ્તારરૂપે લખી છે. ન્હાના ન્હોટા એકંદર ૫૩ કાવ્યોમાં ઉપદ્યાત પૂર્ણ કરવામાં આવ્યું છે. સાહિત્યકારે એ મહાકથા’ ની આદિ માટે બાંધેલા.
" श्लोकैर्महाकथाया मिष्टान्देवान् गुरून्नमस्कृत्य । संक्षेपेण निजं कुलमभिदध्यात्स्वं च कर्तृतया ॥२०॥"
(ાવ્યાત્રા, ૬ અધ્યાય.)