________________
સત્ સત્તરમાં સૈકામાં જૈન સધી સ્થિતિ.
૪૭૧
પ. શાસન ભટ્ટારક શ્રી હ્રવિજયસૂરીશ્વર પટ્ટાલ'કાર ભટ્ટારક શ્રી વિજયસેન સૂરીશ્વર ગુરૂબ્યા નમઃ સંવત ૧૬૭ર વર્ષે અસાદ શુદ્ધ દ્વિતીયાવાસરે શ્રી પત્તનનગરે શ્રી વિજયસેન રિભિ લિખતે સમસ્ત સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુવિધિ સધ સમુદાય યેાગ્ય’ ૧ અપર′ ભટ્ટારક શ્રી હીરવીજય સૂધિરે જે ખાર મેટલ પ્રસાદ કર્યો તથા
ભટ્ટારક
શ્રી વીજયસેન સૂરીશ્વરે પ્રસાદ કર્યો જે સાત ખેલ તથા ભટ્ટારક શ્રી હીરવીજય સૂરીશ્વરે તથા ભટ્ટારક શ્રી વિજયસેન સૂરીશ્વરે. ખીજાયે જે મેટલ પ્રસાદ કર્યો તે તિમહિજ કહેવા પણી કાણે વિપરિતપણે ન કહેવા. જે વિપરિતપણે કેહેસ્સે તેને આકરા ડબકા દેવરાસે.
ર
તથા માસ કલ્પનિ મર્યાદા સમસ્ત યતી’* સુધિ પાલવી અને ફ્રીરતે ક્ષેત્રે વિહાર કરવા. ૩ તથા ગૃહસ્થાદિકને ધરે જઇને પુસ્તકાદિકને બાંધવું નહિ અને ધરે મુકવું તે પેાતાના ગુરૂને પૂથ્વીતે મુકવુ. ગૃહસ્થે પણ તેહેના ગુરૂને પૂછીનેજ રાખવું. સર્વથા પૂછ્યા વિનાન રાખવુ.
૪ તથા માર્ગે દેહરે ગોચરીઇ સ્થડિલ પ્રમુખ કાયે જાતાં વાત ન કરવી અને કદાચિત્ મેાલવુ પડે તેા એક જણ પાસે ઉભા રહિને ખેલવું.
૫ તથા દીવાન મચ્ચે ગચ્છનાયકની આજ્ઞા વિના સર્વથા ન જોવું અને કદાચિત્ સર્વથા નવું પડે તેા વડેરા ગૃહસ્તને સંમત કરી જાવું પણ તિહાં જઇ નવા કિસ્સા ઉપાધિ ન કરવા.
}
સંથા છ ડેિ મધ્યે સર્વથા ઉપાશ્રય માહિર ન જાવુ કદાચિત્ જાવુ પડે તે ગુરૂને પુછીને.
તથા ટપÜઇ સથા વિક્રતિ વિહરવી નહિં.
७
८ તથા ચઉમાસાને પારણે ગીતાથે દસકાસીઈં તથા પનર કેાસીઇ કાગુણુ ચેમાસા લગે ફિરતે ક્ષેત્રે વિહાર કરવા કારણ વિના.
e તથા વર્ષાકાલ વિના સાધ્વી” વસ્ત્રક્ષાલન કારણ વિના ન કરવાં. અને સાબુ તે એ સર્વથા વસ્ત્રાદિકનું ક્ષાલન ન કરવું અને ગૃહસ્થ પાસે જ્ઞાન દ્રવ્ય ન માંગવે; માગે તેને ગૃહસ્થે પણ નાપવા સાધ્વીને તથા સાવિકનિ રાસભાસ ગીતાદીક ભણવવાં નહિ. એકલા સાધુસાધ્વીયે કસ્યું કાર્ય સર્વથા ઉપાાય બાહિર ન જાવું. ઈત્યાદિક ભટ્ટારક શ્રી વીજયસેન સુરીશ્વરે તથા ભટ્ટારક શ્રી વીજયસેન સુરીશ્વરે પ્રાસાદ કરી જે સકલ મર્યાદા તે સાધુ સાધ્વીઈં ફિડ પરે પાલવી.
ત’ત્રી.