________________
શ્રી. જેન કે. કે. હેરંs. વિજયસેનસૂરિએ ધર્મસાગર ઉપાધ્યાય રચિત કુંદકુંદાલ નામનો ખંડનાત્મક ગ્રંથ તેને ઉત્સુત્ર તરીકે જણાવી અમાન્ય ઠરાવ્યું અને જલશાયી કર્યો અને ધર્મ સાગર ઉપાધ્યાયની તેમાં સંમતિ લઈ આ પ્રબળ ઝગડાના સમાધાનાથે આ આજ્ઞાપત્ર શ્રીમદ્ વિજયસેન સૂરિની સંમતિ લઈ હીરવિજયસૂરિએ લખી જગ્યા જગ્યાએ ફેરવ્યું. આવા સમાધાન કારક સંત મહાત્મા પુરૂષને કેટલો બધે ધન્યવાદ ઘટે છે ! આવી જ રીતે જે પુરૂષાર્થ દરેક વિરોધી પ્રસંગમાં હમણુના મહાપુરૂષોએ સ્કુરાવ્યું હોત તો કેટલી વિષમતા, કલેશમયતા, અને વિપત્તિ દૂર થાત ! અનેક કામો વિનમાં પડ્યાં છે અને પક્ષે જાય છે તેવી સ્થિતિ ન આવત. હાલના વિરોધને ઉપરના આજ્ઞાપત્રથી બલવત્તર રીતે શમાવવાની જરૂર રહે છે એ સહેજ સમજી શકાય તેમ છે. તેના એક એક બોલ વિચારવા જેવા છે. જેમકે.
(૧) પરપક્ષીને કોઈએ પણ કઈ જાતનું કઠિણ-આકરું વચન ન કહેવું. [આ વચનને આશય બધા સારી રીતે સમજતા હશે પણ કેટલા પાળે છે?]
(૨) પરપક્ષીને તે જે ધર્મના હોય તે ધર્મનાં કાર્ય સર્વથા અનુમોદવા યોગ્ય નથી. એમ કોઈએ કહેવું નહિ. [ અવુિં “સર્વથા’ શબ્દવાળું ગર્ભિતાશય ન છતાં છેવટનું નિષેધાત્મક કથન સમાધાન અર્થે સુંદર રીતે વપરાયેલ શું નથી? ]
(૩) ગચ્છનાયકને પૂછયા વિના શાસ્ત્ર સંબંધી કોઈ નવી પ્રરૂપણું ન કરવી. [હમણાં ગચ્છનાયક કેટલા છે? શું સ્થિતિ છે તેનો નિર્ણય કરે ઘટતે નથી?].
(૪) દિગંબર સંબંધી ચૈત્ય, કેવલ શ્રાદ્ધ એટલે શ્રાવકથી પ્રતિષ્ઠિત થયેલ ચઢ્યું અને દ્રવ્યલિંગીનાં દ્રવ્યથી નિષ્પન્ન થયેલ એમ એ ત્રણ જાતનાં ચૈત્ય સિવાય બીજાં સર્વ ચૈત્ય વાંદવા ગ્ય છે અને તેમાં કોઈ શંકા કરવી નહિ. [આવી આજ્ઞાથી કેઈપણ ગચ્છનું ચૈત્ય ભાન્ય થયું છે એ આનંદદાયક બીના છે ]
_(૫) સ્વપક્ષીનાં ઘરમાં પૂર્વોક્ત ત્રણ અવંદનિક પ્રતિમા હોય તે સાધુને વાસક્ષેપથી પૂજનિક થાય.
| (૬) સાધુની પ્રતિકાર શક્તિ છે, [અમુક સાધુવર્યને માન આપનાર તેમની પ્રતિષ્ઠા કરે છે તેમાં બીજા સાધુવને ભાનાપમાન કંઈ હોઈ શકે? ]
(૭) સાધર્મિક વાત્સલ્ય કરતાં સ્વજનાદિક સંબંધથી પરપક્ષીને જમવા તેડવાથી તે સ્વામી વચ્છલ ફેકટ થતું નથી. આ પરથી એમ શું નથી થતું કે પરપક્ષીને સ્વજનાદિક સંબંધે નેતરી શકાય તેમજ પરપક્ષીને ત્યાં તેવા સંબધે નોતર્યા જમવા જઈ શકાય ?]
(૮) શાસ્ત્રમાં કહેલ જે સાત દેશ વિસંવાદી નિન્દવ અને એક સર્વ વિસંવાદી નિન્દવ મળી આઠ છે તે સિવાય બીજા કોઈને નિહવ ન કહેવા. [આ પરથી એક ગ૭ ને બીજા ગચ્છનાને નિહવ ન ગણી શકે ] :
* વિજયસેન સુરિ ( તપાગચ્છની પ૮ મી પાટે) જન્મ સં. ૧૬૦૪ નારદ પુરિમાં દીક્ષા ૧૬૧૩, બાદશાહ અકબરે તેમને “કાલિસરસ્વતિ’ એ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં. ૧૬૭ી જયેષ્ઠ વદિ ૧૧ સ્તંભ તીર્થમાં
+ હિરવિજય રિ. (તપાગચ્છની ૫૮ મી પાટે ) જન્મ સં. ૧૫૮૩ માર્ગશીર્ષ શુદી ૮ પ્રહલાદનપુરમાં, દીક્ષા પાટણમાં સં. ૧પ૯૬, વાચક્ષદ સં. ૧૬૦૮, સૂરિપદ સં. ૧ ?”, કાર્ગગમન સં. ૧પર. ના ભાદ્રપદ શુદિ ૧૫ ને દિને ઉગ્ના (ઉના)માં થયું.