________________
૩
અંત્યજો આ દેશનું અભિમાન રાખે એવી સ્થિતિ આપણે રાખી છે ખરી? દેશાભમાન એટલે દેશની માટી ને પાણીનું જ અભિમાન નહિ. જેની અંદર આપણા બાપદાદાએએ ધર્મની સ્થાપના કરી હાય, એને વધાર્યો ડાય, દુશ્મનાથી પેાતાના અને પેાતાના દેશબંધુઓને બચાવ કરવાને માટે અતુલ પરાક્રમે કર્યો. હાય, જેની અંદરની દરેક નદી અથવા પહાડની સાથે પૃ તેના તિહાસનાં કે કઈ રમણેા તા થૈને હંમેશાં આપણને શૌર્યના અને પવિત્રતાને પાડે શીખવતાં હૈાય, અને જેની અંર્ અનંત કાળ સુધી પેાતાના ભાવિ વશન્ને સુખેથી રહી શકશે એવી આશા હૈાય, તેને માટે અભિમાન શક્ય છે. અહીં તે! અનેનાં ઘરમાં માણસની ક્રૂરતાનાં મુગાં ભાણેા સાંભળી શકાય છે; ગુલામીને ઇતિહાસ વણલખ્યા ચે વાંચી શકાય છે. ધાર્મિક,:સામાજિક, ખાર્થિક બધી ઉન્નતિના રસ્તા બંધ કરી દીધેલા છે, અને એ સ્થિતિ એમનાં જ કર્મોનું મૂળ છે એવા દાઝયા ઉપર ડામ દેવાય છે. આવી ભૂમિને માટે અભિમાન કેમ ઉત્પન્ન થઇ શકે ? જેમ જેમ દેશ સ્વતંત્રતા ને સ્વરાજ્યની નજીક જાય છે તેમ તેમ આપણા પથ વધારે ને વધારે વિકટ થતા જાય છે. ભેદનીતિથી રાજ્ય કરનાર અંગ્રેજ લોકો આપણી બળા એ પૂરેપૂરી જાણે છે. જે જે કેમેને અરસપરસ જરા પણ અણુબનાવ હાય, તેમને ઉશ્કેરી, પોતાના પક્ષમાં લઇ, પેાતાની સામે થનાર પક્ષને તે કરે છે. હિન્દુમુસલમાનને તે લડાવે છે, પારસીઓને હિન્દુમુસલમાન સામે ઉશ્કેરે છે, અબ્રાહ્મણેાને બ્રાહ્મણેા સામા ઉભા કરે છે. પણ તેનું સૌથી રામબાણુ શસ્ત્ર તે અંત્યજોને ઉજળીઆત કામે! સામે લડાવવા એ છે. એ શશ્નમાં કેટલી અદ્ભુત શક્તિ રહેલી છે એને ખ્યાલ સરકારને વધારે ને વધારે આવતા જાય છે. અને આપણે વખતસર ન ચેતએ તે તે સ્વરાજ્યને મારી નાંખનાર બ્રહ્માસ્ત્ર જ થ જાય. હિંદમાં આવા પ્રકાર ચાલતા હૈાય ત્યારે સંસ્થાનેામાં ઉચ્ચ દરજ્જાના અધિકારીએ આપણુને લાતેા મારતી વેળાએ બચાવમાં ઉચ્ચ કામના હિંદુએના સ્વધ-સ્વદેશી-યત્ને ઉપરના જુલમને દાખલે! ટાંકે છે. એ સ્થિતિ બદલવી હોય તે અંત્યજોને આપણી સાથે સમાનતાથી દેશના કામમાં પડવાની ઇચ્છા થાય એટલું જ નિહ પણુ આપણી જ પડે. સ્વાત્યાગ કરીને દેશને માટે ઝઝવાના ઉમંગ થાય એવી સ્થિતિ આપણે લાવી મૂકવી જોઇએ.
છતાં અંત્યોના સવાલ માત્ર રાજ્યદ્વારી દૃષ્ટિથી જ જવાના છે એમ માનવાનું નથી. બધા હિંદીઓની પેડ઼ે અંત્યોને અંગ્રેજી રાજ્યમાં