________________
શ્રી જૈન વે. કા. હેરલ્ડ
મનાર’જક ગરબાવળી વગેરે બુકસેલરાએ છપાંવેલી ચેાપડીઓમાં હાલ જે દોહરા, સાખીઓ વગેરે જોવામાં આવે છે, હૅનેજ મળતી અને તેમાંનીજ કેટલીક કવિતા જણાય છે, ફક્ત હૈમાં એટલેાજ ર છે, કે આ કવિતા કંઇક જૂના રૂપમાં છે, તે હાલની છપાએલી નવા રૂપમાં છે, એટલે હાલની છપાઈ ગયેલી કવિતા, તે આ જૂની કવિતાનું રૂપાંતર હરશે એમ જણાય છે,
વળી કવિતામાં ગુઢા—ગુઢાર્થ —કવિતા પશુ જાય છે, તેમ અર્થા જેવી કવિતા પણુ જણાય છે.
એક સ્ત્રી લેખકની કવિતા જાણી આ સ્થળે હૈના ઉતારા કરી પ્રસિદ્ધ કરવામાં આવી છે, હેની સાથે કવિતાનુ’ ઉપયાગીપણું પણ ધ્યાનમાં આવતાં પ્રસિદ્ધ કરી છે. મૂળ કવિતામાં કાંઇ ફેરાર કર્યાં નથી. ફક્ત દેખીતી રીતે જે ભૂલા હોય તેજ સુધારવામાં આવી છે,
૪૫૬
ઢાહેરા
સંગત સાધ તણી બલી, કાઇ કરી જાણે તાય,ર હળવેથુ એલાવીએ, (તે) માણેક આપી જાય. પ્રીત ભલી પારેવડા, રૂપે રૂડા માર.
પ્રીતિ કરીને પરહરે, (તે) માણસ નહીં પણ ઢાર. સજ્જન તાં લગ એક હૈ, જા લગ નયણુ હજૂર, ભલા ભલેરા વીસરે, નયણુ ગીયાં જખ દૂર. ટુક ટુકડા ગામ લખ, લખ આવે લખ જાય, સજન ન મેળ્યે સદેસડા, મારૂ કાળજ કટકા થાય. વહાલાશું વઢીઇ' નહીં, ટક" ન દીજઇ ગાળ, થોડે થોડે છડઇ, જિમ જળ છડે પાળ. જણે તિ જીવે નહીં, વસે તે ઉજ્જડ થાય, નારી પહેરે ચુડલા, આશ વળુંધ્યા જાય. ખાટ પડયા ઉડે નહીં, કંપે નીર ન ઝરંત, એત્તા ન જાણે જોતસી, ટીપ ૯ લ કાઉÎo ભમત એક ગુણ તુમ્હારડા, સભારૂં જિણ વાર, મન દાઝે તન ટળવળે, નયણુ ન ખચે ધાર સજ્જન સેજે દુબળા, લાક જાણે ઘેર ભૂખ. હઠડા અંતર દવ બળે, મેરૂ જેવડા દુખ દીઠે દિન કત્તા ગયા, મળીયા કહીંક માસ, નયણાં અંતર પડ ગીયા. જીવ તુમારે પાસ. સજ્જન શેરી સામા મિલ્યા, ટાળા દેઇ ટળ્યા, લાક જાણે રૂાં, મન જાણે મિલ્યા.
૧
૩
*
પ
७
८
ટ
૧૦
૧૧
૧ સાધુ, સદાચારી માણુસ. ૨ તેની. ૩ એક જાતનું પક્ષી. ૪ વઢીએ. પુ ઝટ ૬ જેમ. ૭ તે ૮ એટલું ૯ ટીપણુ ૧૦ શા માટે,