________________
શ્રી જૈન ધે. કે. હેરલ્ડ. . अनविद्या सती विद्या निष्कलंकापि किं भवेत् । ।
–નિર્દોષ અથવા પ્રશંસનીય વિધા કદી પણ નિષ્ફળ નીવડતી નથી
- મનીષા દિ ગ્રર નીતિજ્ઞનોવા ! –માણસ નીતિના રસ્તા ઉપર ચાલે છે તેની ચાલ ઉપર કોઈ શંકા લાવી શકે નહિ. ..... विषयेषु व्यरज्यन्त वार्धकं हिं विरक्तये ।
” –વૃદ્ધજન વિષયમાં આસક્ત હોય છે પણ ખરી રીતે તે તેમને વૈરાગ્યપર પ્રેમ રાખવો જોઈએ. - પક્ષિા પણ તેડવ્ય છે માંસા છનિ વાળ !
लावण्यभ्रान्ति रित्ये तन्मूढेभ्यो वक्ति. वार्धकम् ॥ -સૂ ઘરડા પુરૂષોને ધ્યાનમાં રાખવાનું છે કે જેમ માખીની પાંખેમાં સુંદરતા હોય એ ભ્રમ થાય છે તેમ શરીરની સુંદરતામાં પણ તેવું જ છે.
प्रतिक्षण विनाशीदमायुः काय महो जडाः ।
नैव बुध्यामहे किन्तु काल मेव क्षयात्मकं ॥ --હેમૂર્ખ ! ખેદ તે એ છે કે આ શરીર એક ક્ષણમાં નષ્ટ થશે પરંતુ અમે એક વાત નથી જાણતા કે સમયને પણ નાશ મનાય છે, .
જો વયન્સ જિમન્ચે માતરી मन्यते न तृणायापि मृतिः श्लाध्या हि वार्धकात् ॥ --જયારે માતાને બુઢાપણ આવે છે, ત્યારે તેને તણખલા જેટલું પણ માન નથી રહેતું અર્થાત તેથી પણ તુચ્છ ગણવામાં આવે છે. એ બુઢાપણ કરતાં તે મેત સે. દરજજે સારૂં.
- હરત્યે સર્તા વારી --સજજન પુરૂનું વચન મિથ્યા જતું નથી નથી.'
अविवेकी जनानां हि सतां वाक्यमसंगतम् । --સજજનેના વાક્યમાં મૂખને વિશ્વાસ આવતો. ... समय स्नेह सामर्थ्याः स्वाम्यधी नहि किंकराः। જે માણસો સ્વામીને આધીન રહે છે તેમનામાં ભય કે સ્નેહનું બળ રહે છે
भवितव्यानुकूलं हि सकलं कर्म देहिनाम् । _wવધારીઓની બધી ઇચ્છા કર્મની અનુકુળતા ઉપર આધાર રાખે છે
अत्तस्तत्वस्य याथात्म्ये ने हि वेषो नियामकः —-અન્તઃસ્વરૂપ એળખવાને બાહ્ય વેષની જરૂર નથી અર્થાત બહારના દેખાવથી અંદર દેખાવ સારો હોય એમ પ્રતીતિ થતી નથી.
योग्यकाल प्रतीक्षा हि प्रेक्षा पूर्व विधायिनः। -જે માણસે આગળથી વિચાર કરી કામ કરે છે તે યોગ્ય સમયની પરીક્ષા પણ કરે છે,