________________
પાનાંની ગમત.
૧
ગંજીપાના પાનામાં ચાર ચારના તેર ઢગલા કરી નીચેની કવિતાના મળતા ચાર ચાર અક્ષર પ્રમાણે ગાઠવવા પછી ત્યાં ત્યાં અક્ષર મળતા આવ્યા હોય ત્યાં ત્યાં તે પાનાં પડી રહેશે. પછી ધારનારે જે ચાકડા ધાર્યા હોય તેનાં ચાર પાનાં કઇ કઇ હારમાં છે તે તેને પૂછ્યું. તે કહે તે પર્ અક્ષરાનાં મેળ મેળવી પાનાં તેને તેનાં ચાર કાઢી દેવાં એટલે ખરૂ' પડશે.
મારા નરમ નાનેરેશ નાથ. બાબા મેલી રમે મેલી બાથ, દેખી ખેદે ખાખ દાઝુ ઝાઝી દાઝ
સાહે પેલા સહુ સહી સાથ, પ્રીતે લેતી. પેાતે પતિ હાથ.
ગંજીપાના પાનામાંથી ૨૪ ચાવીસ લઇ તેના ત્રણ ત્રણના આઠ થોકડા જૂદા જૂદા કરવા, પછી નીચેની કવિતામાં મળતા અક્ષર પ્રમાણે ગાઠવવા ને ધારનારે જે ત્રણ પાનાંને જથ્થા ધાર્યો હાય તે કષ્ટ કઇ હાર આવ્યાં છે તે હાર માત્ર પૂછી મળતા અક્ષર વરતી જઇ તેનાં ત્રણ પાનાં તેના હાથમાં દેવાં.
હા હું રહું ચીન,
ચા મારી તે મામી,
સેાનુ સરસ તે, તેને ચૂકે કાક.
આવીજ કવિતા,
હરિ હેતુ છે ભજ પછી જે શુભ રસ લે દલપત દે.
—પ્રાણજીવન મારારજી શાહ,