________________
vvvvvvvvvvv
~~
~~~
~
~~
~
~
શ્રીમદ્દ યશોવિજયજી અને કવિવર બનારસીદાસ. ૪ર૩ આ પરથી જણાશે કે યશોવિજયના ગુરૂના ગુરૂ અને તેના ગુરૂ, અને વિનયવિજયના ગુરૂ બંને હીરવિજયસૂરિના શિષ્ય જણાય છે. યશોવિજયજી તથા વિનયવિજયજી પિતાના ગ્રંથમાં વિજયદેવસૂરિ, વિજયસિંહરિ, તથા વિજ્યપ્રભસૂરિનાં નામ દાખલ કરેલાં છે તે તેથી એમ સમજવાનું છે કે તે ગ્રંથ તે આચાયના ધર્મરાજ્યમાં યા યેવરાજ્યમાં રચેલ છે, પણ તેમની પરંપરામાં પિત થયા છે. એમ માનવાનું નથી. વિનયવિજયજી યશોવિજ્યના કાકા ગુરૂ થતા એવી દંતકથામાં જો કે કોઈ પ્રમાણુ દષ્ટિગોચર થયું નથી જ, છતાં કીતિ વિજ્યજી હીરવિજયસૂરિના પિતાના શિષ્ય ન હોઈ શિષ્યના શિષ્ય હેય અને પિતાના મરદાન હવાથી પ્રસિદ્ધયા હીરવિજ્યના શિષ્ય કહેવાનું હોય તો તે બનવા જોગ છે અને તેજ પ્રસિદ્ધિ પરંપરાથી ચાલી આવી હોય તો તે અસત્ય કહેવાય નહિ. તેમની કૃતિઓ.
આની ટીપ ઉપરોક્ત ચરિત્રમાં આપી છે, છતાં જણાવવાનું કે તે સિવાયની બીજી . ઘણી કૃતિઓ હશે પણ હજુ પ્રકાશમાં આવતી નથી. હમણાં જૈનધર્મપ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલ “ઉપધાન વિધિ માં ઉપધાન સ્તવન પ્રકટ થયું છે. નીચે લખેલ લઘુકૃતિ નામે “ઋષભ સ્તવન મુનિમહારાજશ્રી કલ્યાણવિજયજીએ મારા પર મોકલાવી આપી છે તેમાં છે.' કડીઓ સંસ્કૃતમાં રાગબદ્ધ છે અને તે સુંદર હોવાથી અત્ર આપવા રજા લઈએ છીએ. - श्रीमरुदेवा तनु जन्मानं, मानवरत्नमुदारं, रे।
दारैः सह हरिभिः कृत सेत्रं, सेवकजनसुख कारं रे ॥ श्रीमरु० ॥१॥ कारणगन्धमृतेऽपि जनानां, नानासुखदातारं रे। ..... तारस्वररस जितपर पुष्टं, पुष्ट शमाऽकूपारं रे ॥ श्री० ॥२॥ पारं गतमिह जन्मपयोधे, योहितगुणधीरं रे। धीरसमूः संस्तुतचरणं, चरणमहीरुहकीरं रे ।। श्री० ॥ ३ ॥ कीरनसं यशसा जितचन्द्र, चन्द्राऽमलगुणवासं रे । . . વારંવાર ઝાડા , રવિ સો રે / જી + सच्छायाकव्वरपुरधरणी (?) धरणीधवमिवकाम रे । काम नमत सुलक्षण नाभिं नाभितनुजमुद्दामं रे ।। श्री० ॥ ५॥ इत्यं तीर्थपतिः स्तुतः शतमखश्रेणाश्रितः श्रीनदी,जीमूतोद्भुत भाग्यसेवधिरधिक्षिप्तः समग्रैर्गुणैः । श्रीमन्नाभिनरेंद्र वंश कमला केतु भवाम्भोनिधी,
सेतुः श्री वृषभो ददातु विनयं स्वीयं सदा वांछितम् ॥ ६॥.. . इति श्रीविनयविजयोपाध्याय विरचितं वृषभजिनस्तवनम् ।.......