________________
કવિ બનારસીદાસ
૪૧૯
૨ ૧૫
,
' '
૨૭૧
એક સંન્યાસીએ તેને ભરમાવી પૈસા કઢાવવાની યુક્તિ કરી. તેણે કવિને કહ્યું કે એક મંત્ર તેની પાસે છે, તેનું આરાધન એક વર્ષ સુધી નિયમપૂર્વક કરે અને કોઈને ન બતાવે તો એક વર્ષની મુદત વીત્યા બાદ તેને આંગણે હમેશાં એક સેના મહેર પ્રગટે. ઈશ્કબાજને દ્રવ્યની બહુ જરૂર રહે છે તેથી તે સંન્યાસીની બહુ સેવા કરવા લાગ્યા, જ્યારે સંન્યાસી તેની પાસેથી પૈસા ઠગી ખાવા લાગે. આખરે એક વર્ષ આમ ગયું. પરંતુ સુવર્ણમુદ્રા તે પ્રાપ્ત ન થઈ !!
વહ પ્રદેશ ઉઠી ગયે સ્વતંત્ર, શઠ બનારસી સાર્ધ મંત્ર, વરષ એકલે કીધે ખેદ, દીને નહિ એરકું ભેદ વરષ એક જબ પૂરા ભયા, તબ બનારસી દ્વારે ગયા, નીચી દૃષ્ટિ વિલોર્ક ધરા, કહું દીનાર ન પાવૈ પરા.
૨૧૬ . ફિરિ (જે દિન આયે દ્વાર, સુપને નહિ દેખે દીનાર, વ્યાકુલ ભયો લોભને કાજ, ચિંતા વઢી ન પાવૈ નાજ
૨૧૭ કહી ભાન સૌ મનસે દુધા, તિનિ યહવાત યહી જવ મુધા, તવ બનારસી જાની સહી, ચિંતા ગઈ છુધા લહશહી.
૨૧૮ તેણે એક દિન આ આપવીતી ગુરૂ ભાનુચંદ્રજીને કહી બતાવી, ગુરૂજીએ સંન્યાસીના છલકપટને વિશેષ પ્રગટ કરી કહ્યું ત્યારે તે સચેત થયો.
આ પછી સં. ૧૬૬૪ માં પિતાની શૃંગારથી ગોમતી નદીમાં નાંખી દીધી. " તિમ દિવસે બાનારસી, કરી ધમકીચાહ,
તજી આસિખી ફાસિખી, કરી કુલકી રાહ. આ રીતે પ્રકૃતિ–મૂલ વ્યસન ગયું. તેનાં કારણ બતાવે છે. ન કહે દોષ કેઉ ને તર્જ, તજ અવસ્થા પાય,
જૈસે બાલકકી દશા, તરૂણ ભયે મિટ જાય. વળી (અથવા)
ઉદય હેત સુભ કર્મ કે, ભઈ અશુભકી હાનિ,
તાતેં તુરત બનારસી, ગહી ધમંકી બાનિ. થોડા સમયમાં કે વિલક્ષણ ફેરફાર !
નિત ઉહિ પ્રાત જાઈ જિન ભૌન, દરસ વિન ન કરે તન, ચૌદહ નિયમ વિરતિ ઉચ્ચરે, સામાયિ પડિકના કરે.
२७४ હરિ જાતિ રાખી પરવાન; જાવજીવ લેંગન પચખાન, પૂજા વિધિ સાધે દિન આઠ, પૂજા પાઠ પઢે મુખપાઠ. ઈહ વિધિ જૈન ધર્મ કથા, કહૈ સુન દિનરાત. હુનહાર કેઉ ન લખ, અલખ છવકી જાતિ.
২৩. તવ અપસી
બનારસી, અબ જસી ભયે વિખ્યાત, આ સંવત ચૌસઠા, કહૈ તહાંકી બાત.
૨૭૬ આ પછી અનેક પ્રસંગે છે, અને તે સર્વ પિતાના “અધકથાનક'માં સં. ૧૬૦૮ ધીના લખ્યા છે. ત્યાર પછી તેઓ ક્યાં સુધી રહ્યા? પોતે પ્રતિજ્ઞા લીધી હતી તે પ્ર. ભાણે બીજી છવની લખી કે નહિ એ જાણવા માટે કંઈ સાધન હાલ નથી.
અર્ધકથાનકની હસ્તલિખિત પ્રત અને શ્રીયુત નથુરામ પ્રેમી પાસેથી પ્રાપ્ત થઈ તે માટે તેમનો ઉપકાર માનું છું. ]
-તંત્રી,
२७२
૨૭૩
૨૭૫