________________
૪૧૦
શ્રી જૈન વે. કે. હેરલ્ડ.
આચાયે વિચાર કર્યાં.— ‘ આવી રીતે જબરદસ્તીથી તે નજ રહેવું. ' એ પ્રમાણે વિચાર કરી વિદ્યાના બલથી પોતાનું લઘુરૂપ કરીને કમાડના છિદ્રમાં યને બહાર નીકળી ગયા. અને આકાશગામિની વિદ્યાના પ્રભાવથી સંધ ભેગા થઇ ગયા. પશ્ચાત્ એક માણસ માકલીને રાજાને ધર્મલાભ કહેવરાવ્યેા. રાજાએ વિચાર કર્યાં કે−‘ આચાય તે મકાનમાં છે, છતાં આ શું?' કમાડ ઉઘાડી જોયું તે અંદર આચાય ને દેખ્યાજ નહિ. આથી રાજાને ઘણાજ ચમત્કાર થયા. અને સંધની સાથેજ આચાર્યને વધારે વખત રાખવા વિચાર કર્યાં. ત્હારે મત્રીએ કહ્યું:—‘ રાજન ! તે જબરદસ્તિથી રહેશે નહિ. ' પશ્ચાત્ રાજાએ સધને અને આચાર્યને મળી પોતાના અપરાધની ક્ષમા માંગી. અન્તમાં રાજાએ આચાર્યશ્રીને પૂછ્યું:
મહારાજ ! મ્હારૂં આયુષ્ય કેટલું છે ? ' હેના ઉત્તરમાં આચાર્યશ્રીએ ફરમાવ્યું કે- છ માસનું હવે આયુષ્ય બાકી છે, માટે ધર્મ-ઔષધનુ સેવન કરવું જોઇએ.' આ સાંભળી રાજા પાતાને મકાન આવ્યા. અને દાનાદિ પુણ્ય કરી ઇંગિતી મરણનું સાધન કર્યું".
ખીજી તરફ સધ ાંથી વિદાય થયા. માર્ગમાં ચાલતાં પાણીના અભાવે, આખા સધ તૃષાથી આકુલ-વ્યાકુલ બન્યા. સધપતિએ વિચાર કર્યું કે- ધિક્કાર છે મ્હારા જીવનને કે મ્હેં આટલા માણસેાને બહાર કાઢયા. હવે આ બધાનું થશે ?-શું કરશે ?' ગુરૂની પ!સે આવી આ હકીકત નિવેદન ન કરી. આચાયે કહ્યું:— કા સૂકા-જલ વિનાના તલાવની તપાસ ક।.' સધપતિએ સૂકું તળાવ શેાધી કાઢીને આચાર્યને જણાવ્યું, આચાયે વિદ્યાના ખલથી મેલમડલના વિસ્તાર કરીને સરાવર ભરી દીધું. લોકો બધા સુખી થયા, અને સંધ આગળ ચાલવા લાગ્યા. પરન્તુ સધપતિ તે સાવર ઉપર પાતાના જોડા ભૂલી ગયા. માણસા તે સરેાધર ઉપર જોડા લેવા આવ્યા, તે હાં પાણીનું એકે બિંદુ પણ દેખ્યું નહિ. આથી આ સરાવરનુ સાધુ સરાવર ' એવું નામ પડયું.
હવે સધ શત્રુજ્યની યાત્રા કરી ગિરનાર પર્વતે આવ્યા. શ્રી નેમીશ્વરની યાત્રા-મહાત્સવ-પૂજા કરીને સધપતિએ વિવિધ રત્નાથી જડિત આભરણા પ્રભુને ધારણ કર્યાં. આઠ દિવસ ઉપર રહીને સધ નીચે ઉતરવા લાગ્યા હેવામાં સધપતિએ ભગવાનના ઉપરનાં આભૂષણો દેખ્યાં નહિ. સંધપુતિને ધણી ચિંતા થઇ. ગુરૂને વિજ્ઞપ્તિ કરી કે પ્રભા ! આ અપયશ સંધના ઉપર લાગે છે, તે તે કેમ દૂર થાય ?' આચાયે કહ્યું:—‘ ભદ્ર ચિંતા ન કરો. સમાંનેાજ એક માણસ તે આભરણે! લેઇને આહડ ગયા છે. તે માણુસને જુગાર રમતા, આજથી વીશમા દિવસે હમારા માણસા પકડશે. તે આભૂષા તેણે એક પાષાણુની નીચે દાટયાં છે. ' આ સાંભળીને શેઠે તુરત પોતાના માણસેાને આહડ મેાકલ્યા. તે માણસેાએ આચાર્યના કહેવા પ્રમાણેજ જુગાર રમતા પકડયા, અને આભૂષા સાથે સધપતિને સોંપ્યા. આભૂષણા પ્રભુને ચઢાવ્યાં, અને ગુરૂ મહારાજના વચનથી ચેરને મુક્ત કર્યાં. પશ્ચાત્ સંધ નિવિદ્મપણે આહડ આવ્યા.
શ્રી યશાભદ્ર સૂરિ 'સપ્તશત દેશમાં વલ્લભપુર પધાર્યાં. અને શ્રાવકોએ ...ાં ચા તુર્માસ રાખ્યા. કાઇ એક દિવસ આચાર્ય સંધ સમક્ષ દેશના દેતા હતા, રહેવામાં પેલેા બ્રાહ્મણ, કે હેમણે આચાર્યની સામે ખાલ્યાવસ્થામાં પ્રતિજ્ઞા કરી હતી, તે ક્ષુદ્ર વિદ્યાવાળા યોગી થઇને-મ્હોટી જટા અને કોપીન ધારણ કરી આવ્યા. હેણે પેાતાની એ જટાઓ
૧ વલ્લભપુર અને નાલાઈ એકજ છે.