________________
શ્રી યશેાભદ્ર સૂરિ.
સાંભળી શાન્ત સુધર્માં પણ કુપિત થયા. અને લડતા ઝગડતા અધ્યારૂ (અધ્યાપક) પાસે ગયા. અધ્યાપકે બન્નેને સમજાવ્યા, પરન્તુ માન્યું નહિં. છેવટ બ્રાહ્મણે ક્રોધાવેશમાં આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીઃ
૪૦૫
त्रिम पुत्रि धूरि देइ गालि कूर करंबु तुझ कपालि | जुषा तुं बंमण सही नही तरि भरडउ भणिजे भइ ॥ १८ ॥ (જાવલમ કૃત યશેાભદ્ર સૂરિ રાસ)
આના ઉત્તરમાં સુધર્માએ પણ પ્રતિજ્ઞા કરીઃ—
तव
ते इ 'बोलिउ सुधर्म जो जे बँमण माहरु कर्म । मूओ न मारुं तुज्ञ प्राणीउ नहीतर नही सुधर वाणीउ ॥ १९ ॥
( ૩|ત્ત રાસ )
આવી પ્રતિજ્ઞા વાળા તે સુધને હમે લાવા અને હેને સૂરિપદ પર સ્થાપન કરા. તે મહાયવાન થશે. આટલી કથા સાંભળાવીને દેવી ચાલતી થઇ.
પશ્ચાત્ ઇશ્વરસૂરિ સધની સાથે પલાસી આવ્યા. અને સંધની સાથેજ આચાર્ય ગુણસુંદરી તે ત્યાં ગયા. ગુણસુંદરીએ આચાર્યના સારા સત્કાર કર્યાં. પછી આચાર્ય શ્રીએ ગુણસુંદરીને સખેાધી કશુંઃ—
‘ભદ્રે ! દેવીની વાણી પ્રમાણે હું સધની સાથે ત્યારે šાં આવ્યા છું. પુત્રની ભિક્ષા આપીને સધને આનદિત કર.'
ગુણસુંદરીએ કહ્યું:—આપના હૃદયમાં યદિ કૃપા છે, તેા શું લજ્જા પણુ નથી ? ધળાને દૃષ્ટિ સમાન આ પુત્રની આપ શું યાચના કરી છે'?
આ સાંભળી સધના મુખ્ય માણસે કહ્યું:—
હૈ કલ્યાણિ ! તું પોતાના લાભથી, અન્ધ જગને દૃષ્ટિરૂપ આ હારા પુત્રને કેમ નથી કરતી ? કેમકે કહ્યું હ્યુ છે કે—
लोकमांहि लक्ष्मी प्रधांन तेह मांहि सारू संतान ।
संतति मांहि कहि सुतसार तासुदान फलनूं नही पार ॥ २६ ॥ (લા. કૃ. રાસ) માટે પુત્રનું દાન કરી ત્યારે ખૂબ ફૂલની પ્રાપ્તિ કરી લેવી જોઇએ. કેમકેઃ— (दुहा) मरुतिमां गणहार सुह देषी मांग नही ।
सो इम सहु दातार जे हुतई नहीर करइ अंता नहीं दूबलां झूझंता न मरंति । ईम इ कायर बप्पsi पुरुषारथ गर्मति
॥ ૨૭ ||
॥ ૨૮ ॥
(૨) નિળરૂં ગાય ન માનફે મોટિ, નીળજ્ઞટફ પની પીઠે । मागण अरय काजि टालीई, सा संपति सिघली रालीई ॥ २९ ॥