________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૬૭ અચલગચ્છની ઉત્પત્તિ. વડગછબિરૂદધારકશ્રી ઉતનમ્ રિતેની પાટે શ્રી સર્વદેવસૂરિ તેહના લઘુ ગુરૂભાઈશ્રી પદ્મદેવસૂ રિ-તેના શિષ્ય શ્રી ઉદયપ્રભસૂરિ ૨ ધર્મચંદ્રસૂરિ ૩ વિનયચંદ્રસૂરિ ૪ ગુણસાગરસૂરિ ૫ વિજ્યપ્રભસૂરિ ૬ તેને શ્રીનચંદ્રસૂરિ ૭ તેહના શ્રી વીરચંદ્રસૂરિ ૮ તેહના શિષ્ય શ્રી રામજયસિંહસૂરિ, ૪ તે આબુની તલેટીએ દત્તાણિગિરે શાલાએ રહ્યા છે. હવે તિહાં ઉવ. દ્રોણ નામે શેઠ રહે છે તેને નાઢી નામે સ્ત્રી છે. તેને ગોદઉ નામે બે છે તેને વિક્રમ સંવત ૧૧ ૩૬ વર્ષે જનમ થયો. પુનઃ તેણે પુન્યને યોગે વિક્રમ સં. ૧૧૪૨ વર્ષ શ્રી જયસિંહસૂરિ હસ્તે દીક્ષા લીધી ત્યાં પ્રથમ સાધુને આચાર ઓળખવાને હેતે શ્રી દશ વૈકાલિક સત્ર ગુરૂ તેને ભણાવતા હતા. ભણતાં થકાં અધ્યયન સાતમાની ગાથા છઠી ભણવા માંડી. અથ તે ગાથા આ છે –
साउदगन सेविज्जा शाला बुद्धं हिमाणिय ।
उसिणो दगंत्तत्थ फासुयं पडिगाहिज्ज संजइ॥ - એ ગાથાને અર્થ ગુરૂએ ભણાવ્યો. તે અર્થ ગેદે ચિત્તમાં વિચાર્યું. પિશાલમાંહિ ટાટા સચિત પાણીના ભાંડ ભર્યા દેખી ગુરૂને પૂછે. શ્રી ગુરૂજી ! અનgarg વત્તા કિરિયા કઈ ?-ગુરૂ કહે “સુશિષ્ય ! એ ક્રિયા આ સમયે ન ચાલે. ત્યારે તે શિષ્ય કહ્યું “એ ક્રિયા કરે તેને લાભ કિંવા ગેટ (નુકશાન , ?” ત્યારે ગુરૂ કહે “લાભ પણ તેને ગોટે નહિ એવું ગુરૂવચન સાંભળી તે શિષ્ય સઘળી ક્રિયા સિદ્ધાંતને ભણવે કરી એળખી તેહને ગુરૂએ યોગ્ય ક્રિયાથી તપસ્વી જાણી ઉપાધ્યાય પદ દઈ શ્રી વિજયચંદ્ર નામ દીધું. તેણે ત્યાંથી ગુરૂવાદી આજ્ઞા લઈ ચાર સાધુ સાથે વિહાર કર્યો. કેટલાક દિવસે પાવા પર્વતે આવ્યા. ત્યાં સંપ્રતિ નૃપે કરાવેલ પ્રાસાદમાં શ્રી સંભવદેવને નમસ્કાર કરી ચઉ વિહાર મા ખમણે ઉપાધ્યાય કાઉસગ્નમાં રહ્યા. માસ સંપૂર્ણ થયે જિતેંદ્રિય અને તપસ્વી જાણુ મહાકાલી દેવીએ વાંદીને કહ્યું હું તમારા પર પ્રસન્ન છું. તું મારા સંધને કલ્યાણકારી છે. મને સંભારતાં ઉપદ્રવ દુર કરીશ પણ આજa? નાષ્ટમી છે તે માટે મને અષ્ટમીએ દીપ ઉપવાસે તમે સંભાર તે દેવીએ આપેલ વરથી ઉપાધ્યાયશ્રી વિજયચંદ્ર પૂર્ણ ગિરિ પીઠથી ઉતરી તવાલિજ નગરમાં આવી મા ખમણ ને પારણે યશોધન ભણશાલીને ઘેર આહાર લીધો. એટલે દેવીના વરથી મુખ્ય ગૃહસ્થ યશોધન ભણશાલી થયો–એટલે પાંચમા આરાને યોગે કેવલીના અભાવે આપ આપણું સ્વઈચ્છાથી નવનવી ક્રિયા નવનવી સમાચારી આદરી–એટલે પિતાના ગુરૂની મૂલ સામાચારી લેપીને વિક્રમ સં. ૧૧૬૯ વર્ષે શ્રી જયસિંહ દેવ રાજ્યે એકસોને સિંતેર બેઃ ની પ્રરૂપણુએ શ્રી વિધિપક્ષ ગચ્છ નામ દીધું. ત્યાંથી કેટલાક દિવસે શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાય વિહાર કરતાં બેણપ નગરમાં આવ્યા. ત્યાં શ્રીમાલી કેડિ નામે વ્યવહારીઆને પ્રતિબોધી સ્વગચ્છમાં લીધો. ત્યાંથી વિહાર કરતાં બેણપ નગરમાં આવ્યા. ત્યાં શ્રીમાલી કેડી નામે વ્યવહારીઆને પ્રતિબોધી સ્વગચ્છમાં લીધો. ત્યાંથી વિહાર કરતાં ગૃહસ્થને પ્રતિબોધી દીક્ષા દીધી. પુનઃ શ્રાદ્ધ પ્રમુખને શ્રી દીક્ષા દેતા થકાં પશ્ચિમ દેશમાં મંદાર નગરમાં આવ્યા. ત્યાં વિક્રમ સં. ૧૨ ()ર વર્ષે શ્રી વિજય