SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધે. કૉન્ફરન્સ હેરલ્ડ. * vv- www એવું વચન સાંભળી મંત્રીએ ૧૫૦૦ જીર્ણોદ્ધાર નિપજાવ્યા. તેમાં પ્રથમ જીર્ણોદ્ધાર સં. ૧૨૨૦ માં શ્રી ભગક છે શ્રી શનિકા વિહાર કર્યો. શ્રી ગુરૂની સહાયથી. વળી આજ વર્ષમાં આગિમગછ થયો. એકદા કુમારપાલને રાત્રે સૂતાં પૂર્વે બાલાવસ્થાએ અભક્ષ ભક્ષણ થયું. પછી તેને ગુરૂ પાસે ૧૨ વ્રત ઉચર્યા. તે માંસનો સ્વાદ દાઢમાં ઉપો . જાગી ચિંતવ્યું. અભક્ષભક્ષને સાંભરવાથી મારો વ્રત ખંડિત થયે. પ્રભાતે ગુરૂને વાંદી પૂછયું ત્યારે ગુરૂએ કહ્યું “એની આલોયણ તમે બત્રીસ લક્ષણા પુરૂષ છે તેથી બત્રીસ ઘરે પ્રાસાદ બાવન દેવકુલિકા સહિત નિપજાવે. એ વ્રતભંગ દુવાની થયાની આલોયણ તમને દીધી. તે ગુરૂવાણ અંગિકાર કરી સ્વપિતા ત્રિભુવન પાલને નામે ત્રિભુવન વિહાર બહેતર દેવકુલિકા સહિત નપજાવ્યું. તેમાં ૨૪ બિંબ રત્ન, ૨૪ બિંબ સુવર્ણ પિતલમય, બિંબ ૨૪ રૂધ્યમય, પુનઃ મુખ્ય પ્રાસાદે ૧૨૫ અંગુલ પ્રમાણુ અરિષ્ટ રનમય મૃલનાયક શ્રી ઋષભદેવબિંબ સ્થાપિત. સકલ દેવકુલિકા સુવર્ણ કલશથી યુક્ત જાણવી. નિરંતર સત્તરભેદી પુનઃ પ પર્વ અદોત્તરી જિન ભક્તિ કરી બંને રંક પ્રતિક્રમણ, ત્રણ ટંક દેવ વંદન સાચું. સુર્યોદયે રવગૃહે શ્રી શાંતિનાથની પૂજા કરે, વીતરાગના એકસો આઠ નામ સ્મરી પછી અઢારસેં કટિ ધ્વજ ગૃહરથ યુક્ત ત્રિભુવનપાલ વિહારે શ્રી ઋષભ દર્શન કરી ગુરૂ વાંદી ઉપદેશ સાંભળી ઘેર આવી સદૈવ સાતમેં સાધાર્મિક જમાડી પછી એક ભુક્ત કરે. માસે ભાસે લક્ષ સાધર્મિકપણે પ્રતિવર્ષ સાત યાત્રા સવા સવાલક્ષ મનુષ્ય કરવી; અને દ્રવ્ય સંખ્યા-કોઠાર ચાર અઘટિતી સુવર્ણ ભરેલ કોઠાર ચાર અઘટિત રૂપ્ય ભરેલ, કોઠાર એક મુક્તાફલે ભરેલે, કોઠાર બે નાનાવિધ રાને ભરેલ પાર્થપાષાણુના ખંડ ચાર કોઠાર એક વિદુમના ખંડથી ભરેલ ૧૫ લક્ષ કોઠાર પવિત્ર ધાજો કરી ભરેલા–અથ સૈન્ય દિપદ સંખ્યા:-હર સામંત, ૪૦૦ પ્રધાન, ૭૦૦ કોટપાલ, ૧૮ લક્ષ પાયક, ૧ લાખ ત, ૧૭ હજાર સુઅ ૨ (૨વાર), ૧૨ હજાર અ ગર્દક, ૧૫ દાસ અને દાસી, રે સ્ત્રીઅથ ચપદ સંખ્યા:-૧૧ હજાર ગજ, ૧૧ લક્ષ ૧૧ હજાર પાલખી, ૫૦ હજાર રથ, ૨૪ હજાર કરભ (હાથી), ૧૭ હજાર વસર (ખચ્ચર), ૨૨ હજાર મહિષી (ભેંશ) દોઢ લાખ વૃષભ (બળદ), ૧ ૯ક્ષ ગાડાં, ૧૫ સો ચકડોલ કોસુકી. આ રીતે પૂર્વભવે કોઈ વ્યવહારીઆને ઘેર કુમારપાલને જીવ ચાકર હતો. ત્યાં નિર્મલ શ્રદ્ધાથી નવ કપર્દિકા (કડી) નાં અઢાર ફૂલ આવ્યાં તે લઈ શ્રી પરમેશ્વરને ચડાવ્યાં. તે પુયથી ૧૮ દેશની સાહબી ભગવતે શ્રી ગુરૂ વચને સુત્તતિ કરતે જિનશાસન શોભાવતો થકે દિન નિગમત. એવામાં વિ. સ. ૧૨૨૦ વર્ષમાં સાર્ધત્રિકેટ ગ્રંથકારક કાલિકાલ સર્વજ્ઞ બિરૂદ ધારક અષ્ટાદશ દેશાધિપતિ બેધકથી તારણ ગિરિ તીર્થ સ્થાપક શ્રી હેમચંદ્ર સૂરિ સ્વર્ગે ગયા. ઉક્તચ सो जयउ १वट्ठवाई २सिद्ध सेनो जयउ खलु ३हरिभदो सिरि ४वप्पभट्ट सूरि ५पालित्तो ६अभयदेवो य सिरि मलयागरिभूरि सूरि श्री ८यसभदो य ९ हेमसूरि य एयंमि पवृरथेरा जयउ युगपवरसूरि वरा ॥२ . પુનઃ વિ. સં. ૧૨૩૦ વર્ષે કલિકાલ રાજર્ષિ બિરૂદ ધારક શ્રી કુમારપાલ સ્વર્ગે ગયા. ઉક્ત. દયા ધર્મ સુ વેલડી, રોપી સહ જિણુંદ શ્રાવક કુલમંડપ ચઢી સિંચી કમર નરિંદ. ૧ ઇતિ શ્રી કુમારપાલ સંબંધ
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy