________________
૩૬૨
શ્રી જેને કે. કે. હેરલ્ડ. વર્ષ વૃદ્ધ તટાક (તળાવ)? ૧૭૪૧ જાની દીર્ધ વાપિકા નિપજાવી; ૬૧ કુંડ બંધાવ્યા, ૬૭ લઘુતટાક (તળાવ) દર્ભાવતી, સાહેલી, ઝઝુવાડા, પ્રમુખ નગરમાં ૮ ગઢ બંધાવ્યા. લધુવાપિક (વાવ) ૧૦૨૧, વિરામ સ્થાન ૧૦૬૮, દેવદેવી યક્ષ પ્રાસાદ એક લક્ષ નિપજાવ્યા. એવામાં ગૂર્જર અણહિલપત્તનાધીશ શ્રી જયસિંહદેવ રાયે શ્રી કેટિક ગણે ચંદકુલે વજશાળામાં શ્રી દેવચંદ્ર સૂરિ તેમના શિષ્ય શ્રી હેમચંદ્ર સૂરિ પ્રગટ થયા.
હવે હેમાચાર્યની ઉત્પત્તિ કહે છે.
ગુજરદેશમાં ધંધુકાનગરમાં જ્ઞાતિ ગેત્રમાં સારો રહે છે તેની સ્ત્રી ચંગી નામે તેને પુત્ર ચંગદેવ નામે છે. ત્યાં વિહાર કરતાં શ્રી દેવચંદ્રસૂરિ આવ્યા. શ્રી સૂરિને ધર્મોપદેશ સાંભળી તેણે ચંગદેવ નામે વણિક પુત્રે, ગુરૂ સંગે પરમશ્રાવક થયાં. તેહને વિ. સં. ૧૧૪૫ વર્ષમાં જન્મ થયો. અનુક્રમે તેણે ગુરૂ સંયોગે પાંચમાં વર્ષે વિ. સં. ૧૧૫૦ માં દીક્ષા લીધી સોમદેવ ઋષિ નામ દીધું. શ્રી ગુરૂએ મહાત્તાપાએ અનુક્રમે ગુરૂ શ્રી દેવચંદ્રસૂરિ અને શિષ્ય ઋષિ સોમદેવ એ બંને કલિંજર નામે પર્વતમાં કઈક ઔષધીને શૈધવા ગયા ત્યાં માર્ગમાં શ્રી મલયગિરિસૂરિ મળ્યા. ત્યાંથી કુંભારીયા ગામે જતા થકાં તટાકે (તળાવમાં) ધોબી વસ્ત્ર ઘોતો દીઠો. પદ્યચીર દેખી પુછ્યું ત્યારે તે વસ્ત્રક્ષાલકે ગુરૂને કહ્યું “આ ગામને શ્રેષ્ટ તેહની સ્ત્રી છે. તેનાં (ચીર) પખાળું છું-ધોઉં છું –આ ગામમાં ચોમાસું રહ્યા. કેટલાક દિને તે ગૃહસ્થ શ્રીમાલીને પદ્મનીના મુખ આગળ વિધા. સાધનનું રહસ્ય કહ્યું. તે શ્રીમાલીએ અંગિકાર કર્યું. શ્રી જિન શાસનની ભક્તિને હેતુઓ શુભદિને શ્રી ઋષભદેવ પ્રાસાદે ભૂમિ ગૃહી શ્રી દેવચંદ્રસૂરિ, શ્રી મલયગિરિસૂરિ, અને
મદેવ એ ત્રણે સાધુ દિગબર બની કાઉસગ્ગ રહ્યા. તે સન્મુખ નગ્ન પદ્મિની સ્ત્રી ઉભી રહી. તેને સ્વામી ગ્રામરોટી તે નગ્ન ખડ્ઝ હાથમાં ઝાલી શ્રી ગુરૂની પાસે આવી સાહસ વૈર્ય કરી ઉભો રહ્યા. ગુરૂએ ગૃહસ્થને કહ્યું ધ્યાન થકી ચૂકીએ તે તેના મસ્તકે ખગ્ન તત્કાલ દેવી! વિલંભ ન કરવો. આમ વિધા સાધતાં સાહસિક ધર્યપણે જોઈ તે દેવ અને યારમે દિને આવી કહ્યું “ગુઠો વર માગે”. ત્યારે ગુરૂ શ્રી દેવચંદ્રસૂરિએ પર વીર વશ થાય તેવે વર માગે, શ્રી મલયગિરિસૂરિએ ત્રિહું સૌધે (૧) સિદ્ધાંતની ટીકા કરવાને વર માગ્યો અને ઋષિ સેમદેવે રાજા પ્રતિબોધવાની શક્તિ માંગી. ત્રણે સાધુને તે દેવ વર આપી અલોપ થયો. ગૃહસ્થને કોટિ દ્રવ્યની પ્રાપ્તિ થઈ. ત્યાંથી દેવદત્ત વર લઈ શ્રી મ. લયગિરિ સૂરિએ માલવા દેશમાં વિહાર કર્યો અને ગુરૂ શ્રી દેવચંદ્ર સૂરિ અને શિષ્ય ઋષિ સોમદેવ એ બંને ગુરૂશિષ્ય શ્રી ગિરનારમાં શ્રી નેમિશ્વરની યાત્રાએ દર્શન કરવા ગયા. ત્યાં મારગમાં કોઈ ગામમાં એક વણિક દરિદ્રી રહેતો હતો. પેલાં તેના માતાપિતા શ્રીમંત હતા, એ ભ્રાંતિથી તે વણિકે ઘરની પૃથિવી ખણીને ત્યાંથી દ્રવ્ય પ્રગટ કર્યો. વ્યંતરાધિષ્ઠિત સેવંત્રા? પ્રગટ થયા. તેથી ઘરને મધ્ય ભાગે ઢગલો કીધો. પ્રત્યક્ષ લીહાલાને સમૂહ દેખાય. તે સમયે બપોરે મધ્યાહે શ્રી ગુરુ અને શિષ્ય તેને ઘેર આહાર અર્થે ગયા. તેણે સુક્ષ્મરબા! દાન દીધું, તે આહાર દેખી એમદેવ શિષ્ય વારંવાર ગુરૂ સામી દૃષ્ટિ કરી રહ્યા. સંજ્ઞાએ સમજાવ્યું. પણ ગુરૂ સંજ્ઞાએ ન સમજ્યા. એટલે વણિક સમળે, જે એ ઋષિ મહોભાગ્યના સ્વામિ જાણી ઉતાવળે આવી તત્કાલ તે સોમદેવ ઋષિને બે હાથે ઉપાડી સેવંત્રાના સમૂહના ઢગલાથી ઋષિ સમદેવની દષ્ટિના પ્રભાવથી તે વ્યંતર ના