________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૫૯
અભયદેવ સૂરિ, તટે શ્રી જિનવલ્લભ સૂરિ થયા. તેણે ચિત્રકૂટ પર્વતે આવી શ્રી મહાવીરના છઠનું કલ્યાણક પ્રરૂપ્યું. પુનઃ દેટસો છયાસીયા ગ્રંથ નિપજાવ્યું. ૧૩૪ બેલે કરી ખરતર ગચ્છની સમાચારી સ્થાપી. તેના શિષ્ય શ્રી જિનદત્ત સૂરિ થયા. તેને સંબંધ કહે છે.
જિનદત્ત સરિ. સં. ૧૧૩ર માં જન્મ. એવામાં શ્રી સિંહદેવ રાજાને જન્મ થયો. સં. ૧૧૪૧ માં દીક્ષા લીધી. ત્યાં ૧૧૭૦ માં સૂરિપદ લીધું, શ્રી સૂરિને તપસ્વી જાણી ૬૪ એગિણી પર વીર, પુનઃ ૫ પાર એ સદૈવ. શ્રી ગુરૂની ભક્તિ બહુમાન કરતા હતા. શ્રી સંપ્રતિ નિર્માપિત મહાવીર પ્રસાદે ઘણું સ્નાત્ર, અષ્ટપ્રકારી, અષ્ટોત્તરી, પંચ શબ્દ સદૈવ હેય. ત્યારે મિથ્યાતી વાડવે જૈન મહિમા જાણી કઈક ત્રિવાડી વાડવને ઘેર ડોકરી ગાય. કેરડી (વાછરડી) જાણું તે મૃત્યુ પામી. શ્રેષથી તે વાડવે ગાયનું શબ રાત્રે એકઠા મળી ઉપાડી લઈ ગુપ્તપણે જિનગૃહ-મંદિરમાં મૂકી. સુપ્રભાતે શિષ્ય જિનદર્શને આવ્યા. પ્રદક્ષિણ કરતાં ગાયનું શબ દીધું. તુરત આવી ગુરૂને કહ્યું. ગુરૂએ ઉપગ દઈ જોયું તે જણાયું કે આ કરનાર મિથ્યાત્વી વ્યંતર નહિ, પણ મિથ્યાત્વી વાવ છે. શ્રી ગુરૂએ દેવગ્રહ–મંદીરની મોટી આશાતના જાણી બાવન વીરમાં પૂર્ણભદ્ર વીર બેલાવ્યું. તેણે હાથ જોડી કહ્યું શું કાર્ય છે.?' ગુરૂએ કહ્યું “શાસન્નતિ કરે. આ પ્રાસાદમાંથી છ માસની અવધિએ એ શબ સજીવન કરી પ્રગટ પણે કાઢો. કે જે રીતે તેની વાછરડીને-વત્નીને અભયદાન હોય આ ગુરૂ વચને દેવ ગો કલેવરમાં પડે એટલે દેવગ્રહથી પ્રગટપણે સકલ વાડવ તથા અન્ય મનુષ્યના દેખતાં તે ગાય શિંગડું ધુણાવતી જ્યાં ત્રિવાડી વાડવનો ઘર હતું ત્યાં શિદ્ય દેવશક્તિ વિશે આવી. રતનમાં દૂધપાન તે શક્તિથી આપ્યું. આ જોઈ સકલ વડનગરા વાડવા હર્ષિત થયા. માંહોમાંહે કહેવા લાગ્યા “અમુક ફલાણા ત્રિવાડી ! આ શું? ત્યારે ત્રિવાડી બોલ્યા ” એ મહા કઈ દેવ શક્તિ છે. ” આમ વાર્તા નગરમાં થઈ. કે જૈનાચાર્ય મહાપ્નાયના ધારક પુન અહીં ગાય અને વાછરડી એ બને જીવને અભયદાનના દાતાર, તપાવંત, દયાવંત જાણી સકલ મિથ્યાત્વી શ્રી ગુરૂને નમ્યા. શ્રી જિનશાસનેન્નતિ થઈ એટલે નામ તો શ્રી જિનદત્તસૂરિ હતું પણ ગાય અને વાછરડીને અભયદાન દેવાથી ઉપગારી થયા તેથી સકલ મનુષ્ય વડનગરમાં મળી શ્રી જીવદત્તસૂરિ એ બીજું નામ આપ્યું. - પુનઃ શ્રી અણહિલ્લ પત્તન પાર્થ શ્રી વાયડનગરિ શ્રી ગુરૂએ વાયડ જ્ઞાતિય ઘણા ગ્રહસ્થને પ્રતિબોધી જિનધમ વાસિત કર્યા. પુનઃ શ્રી સૂરિએ વૃદ્ધસિંધુ દેશમાં ઊંચ નગરે પંચનદીના મધ્ય ભાગે સૈયદ મલેચ્છને વાદમાં છે. ઘણું જાડેચા ક્ષત્રી પ્રતિબધી અઢાર ગોત્ર ઉપકેશ જ્ઞાતિમાં કર્યા. તે પરમ જૈન ધર્મ વાસિત થયા. શ્રી જિન શાસને શોભનિક એ સૂરિ કહેવાણા. આ ગુરૂના નામ સ્મરણથી દુખાતિ વિલય થાય. અનુક્રમે શ્રી કુમારપાલ રાયે સં. ૧૨૧૧ માં સૂરિ સ્વર્ગે ગયા.
મરૂ દેશમાં શ્રી ફલવદ્ધિ તીર્થની ઉત્પત્તિ નાણવાલ ગણે શ્રી માનવસરિ વિહાર કરતા શ્રી લવહિંપુરમાં ચોમાસું રહા. ત્યાં ગુરૂ હડગોત્રના શ્રેષ્ટિ પાસ નામે ગૃહસ્થ રહેતો હતો તે ભદ્રિક પરિણામે નિસ્તર શ્રી