________________
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
૨૯ યાનસૂરિ
શ્રીસૂરિના ઉપદેશથી સં. ૮૨૧ માં શ્રીહડીરગટી વિા નગરે બ્રહ્માણી નદીય થાહ્મણવાટક મુરિ શ્રી પાસ ઈત્યાદિ શ્રી સપ્રતિકારક નવશત પ્રાસાદના જીર્ણોદ્ધાર માગ્વાટ મંત્રી સામંતે કીધાં. પુન: વિ. સં. ૮૪૧ થી માંડી ૮૪૫ સુધી પંચ દુકાલી થઇ. તે અવસરે બણા સાધુ મર્યાદાથી શિથિલ થયા ત્યારે શ્રી ગાવિંદ, શ્રી સંભૂતિ, શ્રી દુષમણિ ક્ષમાશ્રમણુ, ઉગ્ર તપસ્વી શ્રી ક્ષેમર્ષિ, મલધારી ગચ્છે શ્રી હર્ષ તિલક, શ્રી સ્થૂલિભદ્ર વ ંશે શ્રી હર્ષપુરીયગમ્બે શ્રી ત્તાર્ષિં પ્રમુખ ગીતા મળી શ્રી સૂરિના વચનથી સમય વિષમ જાણી મહાનગરે શુભસ્થાનકે સિદ્ધાંતના ભંડાર થયા-જ્ઞાન યત્ન કીધા. પુન સ. ૮૬૧ માં શ્રી કરહેડા નગરે શ્રીપાર્શ્વનાથના પ્રાસાદ થયા-ઉપકેશ ભૂત ગાત્રે કાઠારી ખિમસિધ્ધ કરાવ્યેા. એવા અનેક સુકૃત શ્રીસુરિના ઉપદેશથી થયા.
૩૫૪
૩૦ તત્પદે શ્રી રવિપ્રભ્ર સૂરિ.
વિ. સ. ૯૨૯ વર્ષે દિલ્લી ચહુઆણુ થયા. તુઅરને દિલ્હીથી કાઢયા. સં. પર માં શ્રી નાતુલ નગરે શ્રી નૈમિ^િબની મૂરિએ પ્રતિષ્ઠા કરી. એ અવસરે દંડનાયક શ્રી વિમલ પ્રગટ થયા.
વિમલ સબધ.
શ્રી ગુજ્જર દેશમાં વઢીઆર ખડે પંચાસરા ગામથી આવીને વનરાજ ચાવડા સ. ૭૯૫ માં વણાદ નગર વસાવી રહ્યા, પણ ચારે દિશામાં ભયકર વન દેખી ઉદાસી થયે ત્યારે શ્રી વીરનિર્વાણુ પછી ૧૨૭૨ વર્ષમાં એટલે સ. ૮૦૨ માં અણુહિલવાડ પાટણ વસાવ્યું. ત્યારે વિમલના નૃદ્ધ પિતાને ગામ ગાંભથી તેડી લાવી શ્રી વનરાજે પાટણ મધ્યમાં વસાવ્યા. તેના વશમાં પ્રાદેાવીરા તેની ભાર્યાં વીરી કુખે સ. ૯૪૫ માં વિમલના જન્મ થયા. અને ૮ વર્ષથી ૧૧ વરસ સુધી હાટમાં વેપાર કર્યાં. ૧૩ મા વર્ષે શ્રી ધર્માધાપ સૂરિના ઉપદેશ સાંભળ્યા. સ. ૯ માં શ્રી પત્તનાધીશ શ્રી ભીમ રાજાએ બાણુ પરાક્રમ જાણી પ્રધાનપદ આપ્યું. ૪ વર્ષ સુધી દેશ સાધ્યા. સં. ૮ વર્ષમાં દ્વાદશ મ્લેચ્છ સ્ત્રાદાલિક સકલ ભૂપ ચૂડામણિ બિરૂદ્ધારક ચ’ડાઉલી,-આરાસણુ નગર સ્થાપક. પુનઃ વિ. સ. ૯૮૯ માં શ્રી ધર્મઘાષ સૂરિ નાગિદ્ર, ચંદ્ર, નિવૃત્તિ, વિદ્યાધર પ્રમુખ સકલ આચા મળી શ્રી અર્બુદ ઉપર નવીન પ્રાસાદકારક. તેમાં શ્રી વાલીનાહ ક્ષેત્રપાલે આપેલ શ્રી ઋષભબિબ સ્થાપક, પુનઃ આરાસણે શ્રી નૈમિબિંબ સ્થાપક, અન્ય એકાદશ શત મહા પ્રાસાદકારક, અઢી હજાર છણેાદ્વારકારક એવા સ’. ૯૬૧ વર્ષમાં શ્રી ગિરિનારાસન્ન શ્રી જીણું દુર્ગાધિપતિ રાખેગારના જન્મ થયો. સ` ૯૮૯માં પારૂ વણિક પ્રત્યે દ્રવ્ય દૃષ્ટ વિમલે દ્વાદશ ગાત્ર પ્રતિ પ્રાગ્ધટ કીધા. સ. ૯૯૧ માં સામપુરા વાહવતે વિમલે દ્રવ્ય દઈ શિલાવટ કીધા. સ’. ૯૯૩માં ધી રા યખેગાર સ્વર્ગે ગયા. એવામાં સુત્તતે કરી સ. ૯૯૯ માં દંડનાયક બિરૂદ્ધારક શ્રીવિમલ સ્વર્ગે ગયા. યતઃ
नागिंद्र चंद्र निवृत्ति विद्याधर प्रमुख संघेन । अर्बुहत्तप्रतिष्ठो युगादि जिन पुंगावो जयति ॥ १ ॥ તેજ વેળાએ એ સકલાચા મળી પાખી ચૌદશી દિને થાપી. ઇતિ વિમલેાત્પત્તિ.