SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ તપગચ્છની પટ્ટાવલિ. - मंसा सीमज्झरआ इकेण चवंगठि सहीएण। - सोहं तुंतं तुवाओ मुसाहू वाओ सुरोजाओ॥ આમ કહી થીગુરૂને વદી કહેવા લાગ્યો “શ્રીભગવન, મેં કેવાં કર્મ કીધા છે. તમે કૃપાવંત કરૂણ સમુદ્ર હિતકારી કંઈ કહે ! આ સાંભળી ગુરૂએ કહ્યું “તેં પૂર્વભવે પ્રૌઢ પાપ કીધાં છે, પણ તેની પવિત્રતાના હેતુથી સકલકર્મક્ષાલણ એવા શ્રી સિદ્ધક્ષેત્રગિરિએ શ્રીસંઘના સહાયકારક થાઓ. શ્રીગષભ પરમેશ્વરની ભક્તિમાં રહે. “શ્રીવાજસૂરિનાં વચન સાંભળી કાયક્ષ હર્ષ પામ્યો અને કહેવા લાગે મારો જન્મ કૃતાર્થ થાઓ. सिद्धिमगुपुंडरिक मुखजिना स्तीर्था नामदि पद स जयति शत्रुजय બિર શો ? આવા બહુમાને સ્તુતિ કરે તે વ્યંતર શ્રી સિદ્ધાચલે કપર્દી નામે યક્ષ શ્રી સંઘને કુશલકારક થયો. એટલે વિરતિ માસ એક સુધી કીજે તો ૨૮ ઉપવાસ કીધાનો લાભ થાય. .. य पूर्व तंतुवायं सुकृतकृत लवेदूंरेत पूरितोऽये प्रत्याख्यानं प्रभावादमर मृगहशा माति ययं प्रपेदे सेवा हेवा कशालि प्रथम जिनपदांभोजयो स्तीर्थरक्षा दक्ष श्रीयक्षराज सभवतु भवतां विघ्नमर्दी कपदीं ॥ આ કપર્દી યક્ષને સંબંધ પૂરો થ. હવે શ્રી વજસેન સૂરિએ નવ વર્ષ ગૃહસ્થપણું ભોગવ્યું સર્વ વર્ષ ૧૧૬ શ્રી વજસ્વામિ ગુરૂની સેવા શિષ્યપણે કીધી. અને ત્રણ વર્ષ યુગ પ્રધાનપદ ભેચવ્યું. સર્વ આયુ વર્ષ ૧૨૮ શ્રી વીરાત ૬૨૦ વ શ્રી વજસેન સૂરિ સ્વર્ગ પામ્યા. એવામાં શ્રી વીરાત ૫૭૦ વર્ષે એટલે વિ.સ. ૧૦૮ વર્ષે શ્રી સિદ્ધક્ષેત્રે શાજાવડે તેરમો ઉદ્ધાર કર્યો. શ્રી વીરાત શ્રી વજુસેન સૂરિ ચિર રાષ્પ વર્ષ ૬૯ પુનઃ વિ. સ. વર્ષે દક્ષિણ દેશમાં કણટિક દેશે દિગંબર નામે સર્વ વિસંવાદી સાતસે બેલની પ્રરૂપણ સ્થાપી આઠમો નિહુવ પ્રગટ થયા. પુનઃ શ્રી વીરાત ૬૨૦ વર્ષે શ્રી ગિરિનારે શાજાવડે ઉદ્ધાર કર્યો. ૧૫ ચંદ્રસૂરિ સાહડ ગોત્ર શ્રી વજસેન ચંદ્ર શાખાને ઉદય જાણું ચાર ગુરૂભાઇમાં શ્રી ચંદ્રસૂરિથી પટ સ્થાપના કીધી. અન્ય તક ગુરૂભાઈ શાલામાં રહ્યા ઘણા ગોત્ર પ્રતિબોધ્યા. શ્રી ચંદ્રસૂરિથી ચંદ્રગછ એવું ત્રીજું નામ પડયું. તે ચંદ્રગચ્છમાં કેટલાક ગચ્છ અને અનેક આચાર્ય પણ થયા છે. વિ. સં. ૪૭૭ માં નિવૃત્તિ કુલમાં રાજચત્ર ગચ્છીય શ્રી ધનેશ્વર સવાલાખ ગ્રંથ શ્રી સિદ્ધાચલ મહાતીર્થના મહાસ્ય એ ગ્રંથના કર્તા હતા ત્યારે વલભીનગરે શ્રી શિલાદિત્ય રાજાએ અલ્પાયુ અને આત વિકલ્પી તે પૂર્વગ્રંથ સવાલક્ષ હતા તેમાંથી સાર સાર સંબંધ દશહજારની સંખ્યાએ ઉદ્ધારી શ્રી સિદ્ધાચલ ત્યાં નદતદિ મહામ કો.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy