SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ શ્રી જન ક. કે. હેરલ્ડ. સંપ્રતિ મજા એકદા શ્રી આર્ય સુહસ્તિસૂરિ વિહાર કરતાં કોબી નગરી વનવાટિકાએ રહ્યા. શિષ્ય ગુરૂ આજ્ઞા લઈ નગરમાં આહાર માટે ગયા છે. ત્યાં દૂર્ભિક્ષાગે અન્નને અભાવે ઘણા ભિક્ષુક થયા હતા. પણ સાધુને ઘણું આદરથી સરસ આહાર આપતા દેખી એક રંક ભિક્ષુક તે સાધુ સંઘાતે ગયો. આહાર લઈ સાધુ વાટિકાએ આવ્યા. ગુરૂ આગળ આહાર આવે છે એટલે રંક પણ ધારી આવી ઉભો અને સાધુને કહેવા લાગ્યો “મુજને આહાર આપે, ગુરૂએ કહ્યું સાધુનો આહાર સાધુનેજ કલ્પે. બીજા ગૃહસ્થને ન કહ્યું. આ સાંભળીને કહ્યું “મુજને એ આહાર આપે, મુજને શિષ્ય કરો, પણ આહાર આપે. હું ઘણે સુધાર્ત છું ત્યારે ગુરૂએ કહ્યું “દશ પૂર્વના જાણુ છે તેણે શુભ ઉપગ દધે. શાસન ઉતકારક જાણી દીક્ષા આપી આહાર પણ દીધે. ઘણું દિનથી તે સરસ અન્ન જાણે આહાર વિશેષ લીધો. નિર્બલ શરીરથી તે રંકને વિચિકા થઈ. ઘણી અસાતા ઉદરપીડાથી વેદી. પહેલાં જે ગૃહસ્થ પણ ભિક્ષુકપણે જે આહાર ન દેતાં ઘણું તિરસ્કાર કરતા તે ગૃહસ્થ નગર શ્રેણી જેવા આવી નવ દીક્ષિતને સાધુ વેશ ઉદય આવ્યો જાણી બહુમૂલ્ય ઔષધાર્દિકે વિશેષ ભક્તિ વૈયાવૃત્ય સાચવે તે દેખી રંગ સાધુ મનમાં ચિંતવે કે ધન્ય આ ચારિત્ર, ધન્ય આ વેશ જેના મહિમાથી આ કેટિધ્વજ લક્ષેસરી વ્યવહારીઆ બહુમાને કરી મુજ ભક્તિ સાચવે ઠાઈ એવા શુભ ચારિત્રની અનુમોદનાએ કાલ પામી ઉજેણ નગરે શ્રેણુકની આઠમી પાટે કુલ રાજા તે ૨ વર્ષ ૧૩ મો ચક્ષુહિણ થયો છે. ઓરમાન માતાના કપટથી તેને ઘેર બેટાપણે ઉપજે. કેટલેક દિને તેને જન્મ થયો એટલામાં અકસ્માત પેટમાં શુલ રોગ પીડા થકી પિતાનો નાશ થયો. તુરત બલકના વિપાટ તખત બેસાડે તે માટે તેનું નામ સંપ્રતિ રાજા કહેવાયું. અનુક્રમે જોબન અવસ્થા પામ્યાં. એવામાં કેટલેક દિને શ્રી આર્ય સુહસ્તિ સૂરિ ઉજેણચોમાસું આવ્યા. ત્યાં દિલીએ જુહાર ભટારા દિને શ્રી ગૌતમ કેવલેસવ મહિમાએ શ્રી વીરત્યથે રથ જાત્રાએ સમસ્ત સંઘયુને મહામહિ રાજ પંથે જતાં ગવાક્ષે વાતાયનિ બોલ થકા સંપતિએ શ્રી ગુરૂને દેખો જાતિસ્મરણને પૂર્વભવ દીઠો. મનમાં ચિંતવ્યું એ ગુરૂ પહેલાં રંકને ભવે મને મહા ઉપકારી દીક્ષા લઈ કીધો છે. આવા વિચારથી ગુઉખથી ઉતરી ગુરૂ વાંદી બોલ્યો મુજને તમે ઓળખો છે ? ગુરૂએ કહ્યું માલવાધીશ પ્રબળ પુન્યને જગતે ઓળખે છે તે સાંભળી સંપ્રતિએ કહ્યું આજ નગરને કુક્ષીત્રી રંક નવ દીક્ષિત ચેલો તમારે; તે માટે તમે કૃપા કરી મને ધર્મોપદેશ કહે ત્યારે સંપ્રતિને ગુરૂએ ઉપદેશ કહ્યા. दिनेदिने मंगल मजुलाली सुसंपदे शोष्य परंपराच । इष्टार्थ सिद्धि बहुलाच बुद्धि सर्वत्र सिद्धि सृजतं सुधर्मी ॥ अतःकरणात् सर्वत्र, चंद्रबल ताराबल ग्रहबल दुसवल बाहुबलदिभ्यो बलवत्तरं धर्मवल विलोक्यते बीजे नेवेद्भवे बीजं, प्रदीपेन प्रदीपक द्रव्येणेव भवेद द्रव्यं भवेनेव भवांतरं ३ ॥
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy