________________
૩૨૪
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
ઉધું ત્રણ પલ્યાપમનું. ખલેદ્રની દેવીનુ સચ્યાચાર પક્લ્યાપમ આપું. શેષ થાકતી નવિનકાયનું આઉષાનું કહિ છષ્ટ. ૩
દક્ષિણ શ્રેણિના દેવને દૌઢ પક્ષ્ાપમનુ આઉછું. ઉત્તર શ્રેણના દેવને ઐ (૫) લ્યેાપમ કાંઇક ઉણું આછું કહ્યું. તેહ દક્ષિણ શ્રેણિના દેવની દેવીનુ અર્ધું પહ્ય. ઉત્તર શ્રેણિની દેવીન કાંઇક ઉણું એક પલ્યાપમ આયુ. ૪.
बीज प्रतिना टंबना उतारी --
નમસ્કાર કરીને અરિહંતાંર્દિ પચ પરમેષ્ટપ્રતે, ‘સ્થિત' આયુ: કેહસ્યુ: ‘ભવન' ગૃહ કેહતું. આવગાહના દેહમાન કેહસું પ્રત્યેક પ્રત્યેકે દેવતાને નારકીને ઘુË' કેહતાં કેહસું. નર મનુષ્યને તિર્યંચને ભવન વિના શેષઠાર કેહસ્યુઃ ભવન નહી કહી, અસ્વાસ્વતા માટે ૧ ઉપજાવાને વિરહકાલ ૪, ચવવાના વિરહકાલ ૫, એક સમયે ઉપજવાની સખ્યા ૬, એક સમયે ચ્ચવન સંખ્યા ૭, ગતિ ૮, આગતિ ૯, અહ ૩૪ દ્વાર કેહસ્યું. હવે પ્રથમ દેવતાના સ્થિતિ દાર કહે છે. દસહજાર વરસ ભવનપતિ દેવતાને જધન્યપણે દશ હાર વરસ સ્થિતિ આઉષાની હુઈ ૨.
દક્ષિણ દિશિના અસુરકુમાર ચમરેદ્રનું એક સાગરાપમન્ આશ્રુ હુઇ, અને ઉત્તર શિના અસુરકુમાર અલિદ્રનૂં એક સાગરાપમ ઝાઝેરૂ . તેહ ચમરેદ્રની દેવીનું સાઢા ત્રિણ પત્યેાપમનું ઉર્દૂ હુઇ. અને ખલેદ્રની દેવીને સાઢાચ્યાર પળ્યેાપમનું આબ્રૂ હૂઈં. હવે ભવનપતિની શેષ નવનિકાયનું આયુ કહે છે. ૩
દિક્ષણુ દિશના ભવનપતિ નવનિકાયના દેવતાને દોઢ પક્લ્યાપમનુ આવૂ હુઇ અને ઉત્તર દિશિના ભવનપતિની નવકાયને ઉણા એ પયેાપમ આધૂ છે, અને ઉત્તર દશના દક્ષિણ દિશના નવનિકાયની દેવીનૂ અપત્યેાપમનું આયુ છે. ઉત્તર દેશના નવનિકાયની દેવીને ઉણુ પડ્યેાપમ આયુ છે. ૪
त्रीजीतना बानो उतारो-
* મિરું ' કહે`તાં નમસ્કાર કરીને અરિહંતસિદ્ધ આચાર્ય. ઉપાધ્યાયાકિન, દેવતાદિકની સ્થિતિ ૧, દેવતાદિકના ભવન કહસ્યું. ર, દેવતા નારકી મનુષ્ય તિર્યંચની દેહમાન કહિસ્સું ૩. પ્રત્યેકે ૨ દેવતાના (ઉકલી શક્યું નથી તેથી મૂલ આપ્યુ છે-જીનાયાળયુહ્યં સુર અને નારકીની) સ્થિતિ કહિસ્યું. મનુષ્ય તિર્યંચના ટાલીને ભવણ કહિસ્યું. ૧
ઉપપાત વિરહ ૧, ચવણવિરહ કહિયૂં ર, એ કૈ સમય ઉપપાત સંખ્યા ૩, એક સમેં ચવણુ સ ંખ્યા પ્રત્યેકે ૨ કહિસ્યું. ગતિ કહિસ્યું. આગમણુ કહિસ્સું ૮. દસસહુશ્ન ૧૦૦૦૦ વર્ષ આશ્રુ દસે ૧૦ પ્રકારે ભવનપતિનુ જધન્ય સ્થિતિ કહી. ૨
ચમરેદ્ર ૧ સાગરે પમ આઉષા કહે. ૧. ખલેદ્રના એક સાગરાપમ સાધિક આ‰. તીયાં ચમરેદ્રની ખલેદ્રની (દેવીના ) આઉષા ચમરેદ્રની દેવીને પછ્યાપમ ૩ આઉષા ૧. અલેદ્રની દેવીને સાઢાચ્યાર ૪૫ પત્યેાપમને આઉષો. સેષ થાતા ધરણેદ્ર પ્રભુષ નવનિકાયને આગલિ કહિસ્યું. ૩
મેર્ થકી દક્ષણુ શ્રેણિ નવનિકાયાં દાઢ ૧૫ પક્ષેાપમને આછ્યો. મેરૂ થકી