________________
૩૧૬
શ્રી જે. વે. કા. હેરલ્ડ
હોય તે ઉપર જણાવેલું છે. જો કાષ્ઠ શ્રાવક્ર ગૃહસ્થના રચેલ ગ્રંથ મળી આવે તા કદાશ તેની ભાષા ગુજરાતીને વધારે મળતી હોઇ શકે. જેમ જેમ સમય જતા ગયા, તેમ તેમ જૈન ગ્રંથકારા પ્રાકૃત છેાડતા ગયા છે, તે તેા પ્રેમાનંદના વખતમાં તે તે પછીના સમયમાં રચાએલી *વિતાજ કહી આપે છે.
ગુજરાતી જૈન સાહિત્ય ઘણું છે તે પ્રગટ થયે ગુજરાતી ભાષા ઉપર ધણું અજવાળું પડશે એમા શક નથી. જૈન ગ્રંથા ટીકાસહ બહાર પડવાથી ગુજરાતી સાહિત્યને ઘણા લાભ થવાના સંભવ છે.
જેઓ એમ કહે છે કે “ જૈન કવિતા રસ ભરી છે એમ તેા કહેવાયજ નહીં. ” તેઓએ જૈન ગ્રંથાના સારા અભ્યાસ કર્યાં નહીં હશે, એમ લાગે છે. શીલવતી રાસાના વિવેચનમાં જણાવેલું છે કે “ આ કથાએ ઘણી રસભરી અને મનેરજક હોય છે. 'કવિની વનશૈલી તથા સુટિત અલકાર રસ જમાવવાની છટા પણ સારી છે. ’
આ વિવેચનમાં પક્ષાપક્ષીની કે ખેંચાણુતાણુની જરૂર નથી. સત્ય શું છે તે સપ્રમાણ ાધવાના હેતુ છે. જો પુરાવા ઉપરથી સાબીત થાય કે નરસિંહ મહેતા કરતાં પણ પૂના ગુજરાતી લેખક જૈન છે તે મહેતાને અપાએલું “ આદિ કવિ ” નું પદ ભલે કાઇ જૈન મહાશયને પ્રાપ્ત થાય, તેથી કાઇને દિલગીર થવાનુ કારણ નથીઃ માત્ર તેની કવિતા જૂની ગુજરાતીમાં હોવી જોઇએ.
હાવિદ દ્વારકાદાસ કાંટાવાળા
[ ‘સાહિત્ય’ પુ. ૧, અ’ક ૧૧; નવેમ્બર, ૧૯૧૩,
}
It has now been difinitely ascertained that Jain Sadhus played no small part about fourteenth and fifteenth centuries in contributing to the development of Gujarati. The silent but significant work acceruplished nnder the stimulus provided by the (Gujarati Literary) Conference has revealed a valuable store of old Gujarati in Jain bhandars. The Jains have not been slow to realise the importance of these bhandars and of late some old & valuable works have been published under the auspices of Sheth Devchand Lallubhai Jain Pustakodhar Fund and similar other Trusts.
7th June 1915
A Correspondent ‘ Bmlay_Chronicle.'