________________
શ્રી જૈન ભવે. કે. હેરેલ.
૨૯ - તે જિન પ્રતિમાની આગળ બે બે નાગની પ્રતિમા, યક્ષની પ્રતિમા, ભૂતની પ્રતિમા, કુડધર પ્રતિભા-(નમસ્કાર કરતી થકી રહી છે.)
बत्तीसं चंदसयं बत्तीसं चेव सूरियाणसयं सयलं मण्णुस्सलोयं चरंति (હે ગૌત્તમ!) એકસો બત્રીસ ચંદ્ર તથા સૂર્ય નિશ્ચય સઘળા મનુષ્ય લોકમાં ફરે છે.
અંગ અને ઉપાંગ સિવાયનાં બીજા સૂત્રોમાંથી – વગચૂલિયા સૂત્ર –
बहुणं नरनारि सहस्साणं पुराउ नियगप्पा नियकप्पियं कुमग्गं आद्यवेमाणा पणवेमाणा जिण पडिमाणं भंजणयाणं हीलंता खिसंता निदत्ता गरिहंता परिहवंता चेइय तीथयाणि साहू साहूणीय उद्यावइसंति
(બાવીશ શ્રાવક વાણીઆ ત્રેસઠમે ભવે જન્મીને) ઘણો હજારો નરનારી આગળ પિતાને કલ્પિત કુમાર્ગ સામાન્ય અને વિશેષ પ્રકારથી હેતુ દષ્ટાંતથી કહેવાવાળા, જિન પ્રતિમાને ભાંગનારા, હીલના કરનારા, ખીસણું કરનારા, નિંદા કરનારા, ગહ કરનારા, પરાભવ કરનારા ( એવા થકા ) જિન પ્રતિમાદેરાસર-તીર્થ, સાધુ અને સાધ્વી ઉત્થાપશે. આવશ્યક સૂત્ર:
थुभ सय भाउ गाणं, चउवीसं चेव जिणघरेकासि ।
सव्वजिणाणं पडिमां, वन्न पमाणेहिं नियएहि ॥ (ભરત ચક્રવર્તિ કે જે ભગવાન ઋષભદેવજીને મોટો પુત્ર હતા તેણે) એ ભાઈઓના સો સ્તૂપ, ચોવીશ તીર્થંકરના જિનમંદિર કરાવીને (તેમાં) સવે જિનેની પ્રતિમાઓ પિતપતાના વર્ણ તથા શરીરના પ્રમાણ જેવડી (અષ્ટાપદ પર્વત ઉપર ) ભરાવેલ છે. મહાક૯પ સત્ર:
से भयवं तहारूचं समणं वा माहणं वा चेइयघरे गच्छेज्जा ? हंता गोयमा दिने दिने गच्छेजा. सेभयवं जथ्य दिने नगच्छेजा तउ किं पायछित्तं हवेज्जा ? गोयमा पमाय पडुच्च तहारूवं समणंवा माहणं वा जो जिणघरं न गच्छेज्जा अहवा दुवालसमं पायछित्तं हवेज्जा।
“હે ભગવાન તથારૂપ શ્રમણે વા માહણે ત્યઘેર એટલે જિનમંદિરે જવું જોઈએ? હા ગૌત્તમ! દિને દિને-નિત્યપ્રતિ-જવું જોઈએ. હે ભગવાન્ ! જે દિવસે ન જાય તે દિવસે (સાધુને) શું પ્રાયશ્ચિત લાગે-થાય ? હે ગોત્તમ! પ્રમાદવડે તથારૂપ શ્રમણ અથવા માહણ જે જિનમંદિરમાં ન જાય તે પાંચ ઉપવાસ-દુવાલસના પ્રાયશ્ચિતને પામે. . जे केइ पोसह सालापु पोसह बंभयारी जो जिणघरे न गच्छेज्जा तउ पायछिसं हवेज्जा ? गोयमा ! जहा साहु तहा भाणियव्यं छठे अहवा दुवालसमं पायछित्तं हवेजा.