________________
૨૯૮
શ્રી જેને ક. ઠે. હેરલ્ડ,
www
તે મહાન પુરૂષ અવ્યક્ત, સનાતન, અક્ષય અને અવ્યય છે, સર્વ ભૂતેમાં વ્યાપક છે. ચંદ્રમા જેમ એકજ છતાં અનેક સ્થળે દેખાય છે તેની પેઠે તે (શુદ્ધાત્મા પુરૂષ) એક છે સ્થાનાંગ સૂત્ર:
___ " पाएहिं निरयगामी । उरूहि तिरियगामी । उरेणं मणुयगामी । सिरेपंणि देवगामी । सव्वं गेहिणि ज्जायमाणे सिद्धिंगति पज्जवसाणे पणत्ते" | (અંતકાલે) (જીવ) પગેથી નીકળે તે નરકગામી (વાય), જધા (ઉ૩) માંથી નીકળે તે તિર્યંચ થાય, હૃદય-ઉર–માંથી નીકળે તે મનુષ્ય થાય, મસ્તકેથી, નીકળે તે દેવગામી થાય, સવગથી નીકળે તે જીવ સિદ્ધિગતિ એટલે નિર્વાણપદ પામે. સમવાયાંગ સૂત્ર –
- જે મારા ઘરે ગળાવા ઘરે હા પળે મા ઘણા શિરિયા ! एगा किरिया। एगे लोए । एगे अलोए । एगे धम्मे ।। * “આત્મા એક છે, અનાત્મા એક છે, દંડ એક છે, અદંડ એક છે, ક્રિયા એક છે, અક્રિયા એક છે, લોક એક છે, અલક એક છે, ધર્મ એક છે, વગેરે. ઉપાસક દશાંગ સૂત્ર -
__नो खलु मे भंते कप्पइ अन्ज पभिंडचणं अन्न उध्यियावा अन्नउभ्यिय देवयाणिवा अन्नउथिए परिग्गहियाई अरिहंत चेइयाइंवा वंदित्त एवा नमंसित्तएवा"
(હે ભગવાન ) આજ પછી મને ન કલ્પ-અન્ય તીર્થ અથવા અન્યતીથીના દેવો અન્ય તીર્થીએ અરિહંત ભગવાનની પ્રતિમા ગ્રહણ કરેલ હોય તે તેને વંદન ન કરવું, નમસ્કાર ન કર. મતલબ કે સમકિતિ એટલે આત્મજ્ઞાની અને આત્મજ્ઞાની-સમકિતિ-એ . ગ્રહણ કરેલ અરિહંતના પ્રતિમાજીને વંદન કરું, નમસ્કાર કરું. જ્ઞાતા સૂત્ર:- સાલો પાવરવાના ગેળવ......
વિરે તેવ ઉવાનજી ગિળથર अणुपविसइ पविसइत्ता आलोए जिणपडिमाणं पणामं करेइ
તે દ્રોપદી રાજવર કન્યા જ્યાં જિનાર છે ત્યાં આવી, જિન ઘરમાં પેસે, જિન ઘરમાં પસીને, જેઈને જિન પ્રતિમાને પ્રણામ કરે.
ઉપરના સર્વે નમુના દ્વાદશાંગીના છે. દ્વાદશાંગ પછી કાદશ ઉપાંગ બનેલાં છે. અગ કરતાં ઉપાંગની ભાષા કાંઈક જુદી, અને સહેલી છે, જીવાભિગમ સૂત્ર:
देवछंदए अठसंतं जिणपडिमाणं जिणुस्से हप्पमाण मेत्तीणं तिनिख्खितं चिठइ
દેવ દાને વિષે એકસો આઠ જિન પ્રતિમાઓ, જિનના પ્રમાણ વાળી બેઠી ( થકી ) રહી છે.
तासिणं जिण पडिमाण पुरतो दो दो नागपडिमाउ जख्खपडिमाउ भूतपडिमाउ कुंडधर पडिमाउ