________________
સ્મૃત્તિઓમાં આવેલો છે ત્યાં એના અર્થને ઢગઘડે રહ્યા નથી. કોઈ ઠેકાણે એને અર્થ ચાંડાલ કર્યો છે, કેઈ ઠેકાણે માત્ર શક કર્યો છે.
चाण्डालः श्वपचः क्षत्ता सतो वदेहकस्तथा । . मागधायोगवाश्च व सर्वे अन्त्यावसायिनः ॥
આ શ્લેક ધણીવાર ટાંકવામાં આવે છે. તે બધાં પ્રતિમસંકસ્માં નામ છે. તેમાં ચાંડાલની આભડછેટ આપણે પાળીએ છીએ. વાચ એ દેણ તે સમજવું મુશ્કેલ છે ગુજરાતમાં તે કુતરાંનું માંસ રાંધીને ખાનાર કેાઈ સાંભળ્યો નથી. પણ અંત્યજેની અંદર આ બે સિવાય બીજા પાંચ નામો છે, તેમાંથી આપણે કેઇની આભડછેડ માનતા નથી. મન પછીની સ્મૃતિઓમાં પણ સાત પ્રકારના લોકોને અંત્યજ ગણેલ છે.
ગમ વાર ના યુદ્ધ gવ ર ..
कैवत मेद भल्लाश्च सप्तते अंत्यजा स्मृताः ॥ આ કોક જુદી જુદી ઘણી સ્મૃતિઓમાં આવે છે, તેથી તે પાછળથી ઘુસાડે છે એવું કંઈ કહે તો એ આપણે માટે ઇષ્ટાપત્તિ છે. એનો અર્થ એમ થાય કે આ છોક સ્મૃતિઓમાં ઘુસ્યો તે વખત સુધી રઝર એટલે ધાબી, રાજ એટલે મોચી અથવા ચમાર, યુદ એટલે ટોપલા ભરનાર, નૈવત એટલે મચ્છીમાર અથવા ખાર, મેટ (?) મીર ને નટ એ સાત જ્ઞાતિઓને અસ્પૃશ્ય માનવામાં આવતી. આ સાત નાતમાંથી આજે આપણે કેટલી નાતને અસ્પૃશ્ય માનીએ છીએ ? ચમાર ને મેદ ( અને અર્થે ભંગી થતો હોય તો) આ બેની જ માત્ર આભડછેટ આપણે માનીએ છીએ. અસ્પૃશ્યતાવિષયક આવાં સ્મૃતિવચન પણ જો આપણે બરાબર જ પાળતા હોઈએ તો આજે ગુજરાતના કેટલા પ્રતિષ્ઠિત માણસે અસ્પૃશ્ય ગણવા જોઈએ ? ભીલોની સાથે આપણે રોજન વ્યવહાર છે. આપણે તેમને રોજ અડીએ છીએ. મતલબ કે અસ્પૃશ્યતા કાયમ કરવા માટે અથવા કાઢી નાંખવા માટે જે સ્મૃતિઓ જ શોધવા માંડીએ તે વધારે ગુંચવણમાં પડીએ છીએ. વળી શાસ્ત્રવચનનો શબ્દાર્થ આપણે ખરેખર પાળીએ છીએ એમ પણ કેમ કહી શકાય ? એ ધર્માચાર જ પાળવો હોય તેમને માટે ફરજ અગ્નિકાઇ ભક્ષણ કરવાની, એચ્છ રાજ્યને નષ્ટ કરવાની, અથવા તો પ્લેચ્છ રાજ્યમાંથી ભાગી જવાની થઈ પડે, અને ન થઈ શકતું હોય તો દેશકાળ ઓળખીને તે પ્રમાણે આચારધર્મમાં તેમણે ઘટતો ફેરફાર કરવો જોઈએ. તે પ્રમાણે