SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ-તેજયુગમાં સાત્તુિત્ય પ્રવૃત્તિ જોનાર, નાર–આખુ વગેરે અનેક તીથ સ્થાન માં-દેવમંદિરામાંસાયાત્રા મહાત્સવમાં તથા સેકા અન્ય ધર્મ” સ્થાનકમાં કરાય અને તેની સંખ્યામાં લીન સર્વ્યય કરનાર ધર્મવીર, ચતુરતાપૂર્વક નિર્દોષ ધર્માંચરણા આચરી કલિયુગમાં પણ કૃતયુગને ઉતારનાર સ દનાને સન્માન અને સમભાવથી વિશ્માના આશ્રયદાતા, વધુ ધારાપર વરસાવી પુરૂષ પાટણના ગૂર્જર રાજ્યની સ્થાપના સમસ્ત ચાકાને સંતુષ્ટ કરનાર દાનવીર, નરનારાયણન માથી થયેલી છે; અને વનરાજના સમયથી પાટણ મહાકાવ્ય આદીશ્વર મનારથમય રાત્ર મુક્તિજનોના મખિન્દુ તરીકે પ્રસિદ્ધ થયેલ છે, જેન વગેરે રચનાર, વિચારચતુર, વિવેકવાચસ્પતિ વિખ્યાત ધમ તથા તેના આચાર્યોને મળતા શાથી મંત્રીધર વસ્તુપાલનું છે રાત્રેયની તેરમી યાત્રા માટે ૧૦ થી ૧૩ મા શતક સુધીમાં જત આચાર્યોએ પ્રયાણ કરતાં માગમાં વિ. સ. ૧૨૯૬માં માયમાસની ગુજરાતના પાટનગરમાં તથા અન્ય સ્થળાએ રહીન પંચમી તિષિએ રવિવારના પ્રથમ પઢારમાં ધર્મરાજ ઘણા અગત્યના ચન્દા ચીને ગુજરાતનું સાહિત્ય - પુત્રી સતિ સાથે પાણિગ્રહણ થયું-સ્પેગમન થયું,ઉત્પન્ન કરેલું છે. જૈન આચાર્યાએ એક સાહિત્ય ( ૬ વિ). મંત્રી તેજાબ ૨, ૧૪૦૪માં સ્વગસ્થ થયા. ૪૦૮ પ૩ વસ્તુપાત્રના મુખથી મૃત્યુ પટેમાં જે પો નીકળેલાં રાજરાબર જણાવે છે તેથી તેની અંતર્ગત ભાવનાનું સ્વરૂપ સમજાય છે. शास्त्राभ्यासो जिनपदनतिः संगतिः सर्वदार्यैः सदगुतानां गुणगणकथा दोषवादे च मीनम् । सर्वस्वापि प्रियतिवचो भावना चात्मतत्त्वे सम्पद्यन्त मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥ ૫૭૪. ઇ. સ. ૧૩મેા સકા સામેશ્વર દેવ, નાનાક પંડિત, સુમટ, અર્જિત, અમરચંદ્રર વગેરે સમકાલીન કવિઓના તેજથી ઉજ્જ્વળ દીપે છે. આ સુગ સાહિત્યના વિકાસના હતા. કુમારપાળ, ભીમદેવ, લવષ્ણુપ્રસાદ, વીરધવલ, વીશાય, વસ્તુપાળ, તેજપાળ વગેરે સાહિત્યના રાખાન ઉત્તા હતા. ભેજ અને વિક્રમરાજાની સભામાં જેમ કવિમડળેા મળતાં, તેમ પ આ સમયમાં ગુજરાતના રાજની સમાએ પણ વિવિધ દેશના જિમ્નની ચાતુરી બનાવવાનું સ્થાન હતું. અનેક નાના મોટા કજિગ્નેશ ત્યાં એકઠા થતા, પરસ્પર સ્પર્ધા કરતા, અને જ્યાં કવિતા અઢળક દ્રવ્ય પ્રાપ્ત કરવાનું સાધન હતું ત્યાં ‘કાવ્યચૌરને અભાવ ન હોય તે સ્વાભાવિક છે, મ ૪૦૮ સ્વ. ત॰ મ॰ ત્રિપાઠીને એક છણ પ્રતના પાનામાં પણ લખેલું મળ્યું હતું કે ‘કું. ૧૨૧૬ મદ્॰ વસ્તુપાો વિવું ગતઃ | બાદ કરીએ તે! ગૂજરાતનું સાહિત્ય અત્યંત ક્ષુદ્ર રખારી. સાહિત્યની પ્રવૃત્તિ પુસ્તકાના સંગ્રહ વગરે અશક્ય છે અને તેથી જેનોએ પોતાના ધાર્મિક સાહિત્ય ઉપરાન્ત બૌદ્ધ તથા બ્રાહ્મણ ગ્રંથા 'પાટણ, ખંભાત વગેરેના સ્થળાના ભંડારામાં સંચઢેલા હતા; અને મા ભંડારાના લીધે બૌઢી તથા બ્રાહ્મોના પ્રાચીન પ્રથા જે કામ પણ ઠેકાણેથી મળે નહીં તેવા અહિંયા ઉપલબ્ધ થયેલા ૪૧૭ સં. ૧૨૦૪ મહં તેનઃપાછો વિવું તઃ ॥' જ્યારે ૨૦ પ્ર. માં વસ્તુપાલનું અને તેજપાલનુ મૃત્યુ સ. ૧૨૯૮ અને ૧૩૦૮ માં અનુક્રમે થયેલું જણાવેલું છે, તે ઠીક નથી. ૪૦૯. પ્રે।૦ આનન્દશંકરના લેખ ગુજરાતનુ સૌંસ્કૃત સાહિત્યઃ બે વિષયનું ધાડુ રખાદાઁન.(ત્રીછ ગૂ. સા. પષિ અહેવાલ) ૪૧૦. સ્વ. ચીમનલાલ દલાલના લેખ કે પાટણના ' ૪૦૭. પંડિત લાલચ'દના લેખ ‘સિદ્ધરાજ અને જૈને’ભડારા અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય ' ( સુરત ગ્. સા. પરિષ અહેવાલ) તેમજ તેમના લેખ નામે પાટણના ભડારા’લાઇબ્રેરી મિસેલેની-જુલાઈથી અકટાબર સને ૧૯૧૫.
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy