SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ભાદ્રપદથી કાર્તક ૧૯૮૫-૬ અને તે આપતાં આદિના લોકોમાં વાલ્મીકિ, “સુમન ચાહ: ૪ જોડી મિત કૃતઃ વ્યાસ, કાલિદાસ, માધ, ભારવિ, બાણ, ધનપાલ, વેનાપુના ધીરા રોમાંચો નાપવીતે ' બિલ્પણ, હેમસૂરિ, નીલકંઠ, પ્રહાદનદેવ, નરચંદ્ર, દૂતાંગદમાંના કેટલાક કને આ પ્રશંસા લાગુ વિજયસિંહ, સુભટ, યશવીર અને વસ્તુપાલની પાડી શકાય એવી છે ખરી, પરંતુ અત્રે તેમજ પ્રશંસાના ચમત્કૃત શ્લોક લખ્યા છે. વિશેષમાં મૂલ- અન્યત્ર પણ “કવિપ્રવર' માં એમની ગણના થઈ રાજથી લઈ વિરધવલ સુધીનું વૃત્તાંત છે. આથી આ છે તે માટે તે આ લધુ નાટક કરતાં કાંઈક વધારે એક ઐતિહાસિક કાવ્ય છે. તે લગભગ સં. ૧૨૮૨ મહત્વની કૃતિ તેણે રચેલી હોવી જોઈએ એમ લાગે છે. માં રચાયું લાગે છે. (ગૂ, ભા. સ્વ. વલ્લભજી હરિદત્ત ૫૩૯. નાના પંડિત –તે પણ તેજ સમયના આચાર્ય કૃત ગુ. વ. સ. એ પ્રકટ કર્યું છે.) બીજા એક સંસ્કૃત કવિ હતા. વડનગર પાસેના ૫૩૬ આ ઉપરાંત સં. ૧૨૮૭ માં આબુના એક ગામમાં કપિણ્ડલ ગોત્રના એક કુળમાં એ લૂણવસહી ' મંદિરમાં લગાવેલી પ્રશસ્તિ, સં. જમ્યાં હતાં. એ કવિપંડિત જ્ઞાતિએ નાગર, શ્રીમાન ૧૨૮૮ માં ગિરિનાર પર્વત પર વસ્તુપાલ તેજપાલે અને વેદ રામાયણ ભરત નાટક અલંકાર આદિ વિષજીર્ણોદ્ધતા મંદિર પર લગાવેલી ગદ્યપદ્ય પ્રશસ્તિ, યોમાં ઘણા નિપુણ હતા. એમનું એક કાવ્ય ઉપલબ્ધ સેમેશ્વરે રચી છે. વળી વીરનારાયણ નામનો પ્રાસાદ થતું નથી. વીરધવલે પાટણમાં કરાવ્યો હતો તેમાં સોમેશ્વરે ૧૦૮ ૫૪૦. આ સર્વ સંમેશ્વરથી માંડી નાનાક લોકની પ્રશસ્તિ રચી હતી એમ ચતુર્વિશતિ પ્રબંધમાં પંડિત સુધીના સર્વ કવિઓ જનેતર હતા. અરિહરિહર પ્રબંધ પરથી જણાય છે પણ તે હાલ સિંહ જન હતું કે શૈવ તે ખાત્રીથી કહી શકાતું ઉપલબ્ધ નથી. સેમેશ્વરે પોતાની કવિતાની પ્રશંસા નથી. સામેશ્વરના પોતાના સમયમાં કેટલાક નવીન કરતાં સુરત્સવમાં જણાવ્યું છે કે વસ્તુપાલ, હરિ- કવિઓની કદર થવા માંડી હતી એમ તેણે તેની હર, સુભટ આદિ કવિપ્રવરે પિતાની કવિતાની ઘણી યાદી પિતાના ગ્રંથમાં આપેલી છે તે પરથી જણાય પ્રશંસા કર્યા કરતા હતા. છે. જૈન–બ્રાહ્મણ વચ્ચેનો ભેદ ભૂલાઈ જઈ હેમચંદ્રની ૫૩૭ હરિહર–ગૌડદેશી પંડિત હતા. તેણે વાણી કેવી લોકપ્રિય થઈ હશે એ પણ એમના ગૂજરાતમાં આવી સોમેશ્વરને ઠેષ છતાં રાજસભામાં વિષેના શ્લોક થકી જણાય છે. વળી જૈન મત્રી આદર પામ્યો. પછી તેને અને સોમેશ્વર વચ્ચે સારો પણ બ્રાહ્મણોને દાન આપતા એવો એ બે ધર્મના મેળ થયો હતો. હરિહરની “નૈષધીય' ની પ્રત અનુયાયીઓને પરસ્પર પ્રીતિભર્યો સંબંધ હતું એમ દેખાય છે. પિતે ચતુરાઈથી ઉતારી વસ્તુપાલે પોતાના પુસ્ત ૫૪૧. “ગૂજરાતમાં જૈનધર્મની સાથે બ્રાહ્મણકાલયમાં રાખી હતી. [વધુ માટે જુઓ ચતુર્વિશતિ પ્રબંધમાં હરિહર પ્રબંધ ]. ધર્મને શિવસંપ્રદાય પ્રચલિત હતું અને વિષ્ણુભક્તિ પશુ અજ્ઞાત ન હતી. સોમેશ્વરની કીર્તિકૌમુદીમાં ૫૩૮ સુભટ—“તેમનું રચેલું દૂતાંગદ નામે વસ્તુપાલ સંબંધે લૅક આ પણ છે કે – એક અતિ લઘુ નાટક છે. દેવશ્રી કુમારપાલદેવના (૧) નાન મજામજો ને રોજેરાવ મેળામાં મહારાજાધિરાજ ત્રિભુવનપાલની પરિષદની जैनोऽपि यः सवेदानां दानाम्भः कुरुते करे ॥ આજ્ઞાથી આ નાટક ભજવાય છે એમ આરંભમાં –નેમિ ભગવાનમાં ભક્તિવાળા આ વસ્તુપાલે શંકર સૂત્રધાર જાહેર કરે છે. માત્ર એકજ અંકનું આ અને થવનું પૂજન ન કર્યું એમ ન સમજવું; જૈન છતાં નાટક છે, અને તેમાં પણ રાજશેખર ભહરિ વેદધમીઓના હાથમાં પણ એ દાનનું પાણી આપે છે. આદિ પૂર્વના કવિઓમાંથી કાંઈક કાંઈક લીધું છે એટલું જ નહીં પણ કેટલેક ઠેકાણે એ કાવ્યમાં છતાં આ કવિ માટે સેમેશ્વર કહે છે કે – શંખપૂજાનો ઉલ્લેખ જોઈએ છીએ, અને એ કાવ્યના
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy