SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ-તેજયુગમાં સાહિત્યપ્રવૃત્તિ ૮૩ નંદમાં છેવટે આપેલ નમ્રતાભર્યા કપરથી સ્પષ્ટ અદ્ભુત તે એ છે કે વસ્તુપાલે વિસૂત્રોમાં (સૂત્રોની જણાય છે. રચના કર્યા વગર પણુ) વૃત્તિ (આજીવિકા) કરી આપી. ૪મા વિશ્વવિદ્યામ મનસ: ક્રોવિરેન્દ્રા વિતા ૫૩૫. સોમેશ્વર–પિતાના સુરત્સવ કાવ્યમાં મત્રી રદ્ધાંતિ વ વિનયનતારા પાવતે વરતુપાત્ર: પિતાને પરિચય આપતા કવિપ્રશસ્તિવન નામનો reqઝનોરારિ સદ્ધિ મયા વિસેરિમવષે સર્ચ છે તે પરથી જણાય છે કે તેના પૂર્વજો મથો ખૂણો ચૂયૅ નનયત નયનક્ષેપતો હોવમોપમ્ | ચૌલુક્ય મૂલરાજથી રાજપુરોહિત તરીકે કામ કરતા -પ્રકાશવત્તા વિશ્વવિદ્યાનાં સ્થાનરૂપ જેનાં મન છે વંશપરંપરા ચાલ્યા આવ્યા છે. મૂળ પુરૂષ સેલ તે એવા હે વિતદ્ધ કવિ ! આપને હસ્તાંજલિ જોડી વિન- ગુલેવા કુલને બ્રાહ્મણ, તે દિનેના “નગર' (આનંદપુરચથી શર નમાવી વસ્તુપાલ મંત્રી યાચના કરે છે કે વડનગર) માં રહે તે મૂલરાજ પુરોહિત થયે. અલ્પમતિજ્ઞાનથી પણ એકદમ મેં ક૯પેલા આ પ્રબં- - તેને પુત્ર લલ્લશર્મા ચામુંડરાજને, અને તેને પુત્ર : ધમાં આપ વારંવાર દૃષ્ટિક્ષેપ કરી દેષને દૂર કરશે. મુંજ દુર્લભરાજ પુરોહિત હતા. તેને પુત્ર સેમ૫૩૩, તેનામાં ટીકાકારની-સમાલોચકની, કાવ્યના તેને પુત્ર આમલમાં કર્ણને પુરોહિત હતા. તેને ગુણ દોષ પારખવાની અને બીજાઓનાં કાવ્યોની પુત્ર કુમાર સિદ્ધરાજને પુરહિત હતું અને તેને ભૂલે શોધી કાઢવાની વિવેચક શક્તિ હતી. સુંદર પુત્ર વિષ્ણુને ઉપાસક સર્વદેવ (૧)-તેને અમિગ કાવ્યકલાને તે હમેશાં પ્રશંસતે, સાનના પ્રચાર ને તેને સર્વ દેવ (રજા) એ કુમારપાલનાં ફૂલ અને ઉદ્ધાર માટે બહુ ચીવટ રાખતા. અઢાર કરોડ ગંગાજીમાં નાંખ્યા. સર્વદેવ (૨) ના નાનાભાઈ કુમાર રૂપીઆના મોટા ખર્ચે ત્રણ પુસ્તકાલય (ભંડાર) (બીજા) એ ઘવાયેલ અજયપાલની વ્યથા દૂર કરી. કરાવ્યાં હતાં.દર તે રાષ્ટ્રકૂટ વંશના પ્રતા૫મલ્લને પ્રધાન બન્યો - ૫૩૪. તે કવિઓને આશ્રયદાતા હતા. રાજ- ને પછી ચૌલુક્ય રાજાને સેનાપતિ પણ થયું હતું. પુરોહિત સોમેશ્વર આદિ કવિઓને ભૂમિ આદિ તેને લક્ષ્મી નામની સ્ત્રીથી ત્રણ પુત્ર નામે મહાદેવ, દાનથી પુષ્કળ આજીવિકા કરી આપી હતી તે સોમેશ્વર અને વિજય થયા તે પૈકી સોમેશ્વરે કૃતજ્ઞતા પ્રકાશવા માટે સોમેશ્વરે એક લોક કલ્યા યામાઈ (દેઢ કલાક) માં એક નાટક અને એક હતા કે – સુંદર ભાવપૂર્ણ કાવ્યની રચના કરીને ભીમ (ભળાसूत्रे वृत्तिः कृता पूर्व दुर्गसिंहेन धीमता । ભીમ) ની સભાના સભ્યોને પ્રસન્ન કર્યો. (આ કાવ્યનું विसूत्रे तु कृता तेषां वस्तुपालेन मंत्रिणा ॥ શું નામ હતું તે જણાતું નથી) ત્યાર પછી તે આશય-પૂર્વકાલમાં બુદ્ધિમાન દુર્ગસિહે સૂત્રોમાં વીરધવલને રાજપુરોહિત થયો. તે વસ્તુપાલને આશ્રિત કવિ હતા. વસ્તુપાલે અનેક વખત જાગીર (વ્યાકરણના સૂત્રોમાં) વૃત્તિ (વ્યાખ્યા) કરી, પરંતુ વગેરે બક્ષીસ તેને આપી હતી. તેના ગ્રંથ ૧ સુર૩૯૨. અષ્ટા રિમુવર્ણવ્યયેન સરવતીમા31 ત્સવ–૧૫ સર્ગનું ૧૧૮૭ શ્લોકનું કાવ્ય. આને નારાળાં થાન મળે ત૬ |-જિનપ્રભસૂરિના વિષય માર્કડેય પુરાણુના દેવીમાહાસ્ય યા સપ્તશતી તીર્થકલ્પમાંના વસ્તુપાલ સંકીર્તનમાંથી. સ્વ૦ ચીદલાલે ચંડી આખ્યાનમાંથી લીધે છે અને તેની શૈલીપર પાટણના ભંડાર' નામના લેખમાં જણાવ્યું છે કે “વસ્તુ- લખાયું છે (પ્ર. કાવ્યમાલા નિ. પ્રેસ.) ૨. રામશતકપાલના સ્થાપેલા ભંડારને નાશ મુસલમાનોના હાથે થથી તેની ડા. ભાંડારકરને ૧૨ ૫ત્રની પ્રતિ પ્રાપ્ત થઈ જણાય છે. શેઠ હાલાભાઈના તાડપત્રનાં સંગ્રહમાં શ્રી છે ) ૩ ઉલ્લાઘરાવવ-નાટક કે જેના દરેક અંકને ચંદ્રસૂરિની બનાવેલી છતકલ્પવૃત્તિની સંવત ૧૨૮૪માં અંતે એક લેક વસ્તુપાલની પ્રશંસાને લખ્યો છે. ઉતારેલી પ્રત મળી આવે છે તેને છેવટે વસ્તુપાલની સ્તુતિમાં બનાવેલ છે કે મળી આવે છે, તેથી આ વસ્ત. ૪ કાત્તિકૌમુદી-૯ સેનું ૭૨૨ શ્લોકનું મહાકાવ્ય પાલના ભંડારમાંની એક પ્રત હોય એમ ધારી શકાય છે. તેમાં વસ્તુપાલની કીર્તિકૌમુદીનું પ્રધાનતઃ વર્ણન છે જd |
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy