SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ જેનયુગ ભાદ્રપદથી-કાર્તક ૧૯૮૫-૬ ૨૬ ઉત્સર્ગ માર્ગ-સામાજે આ કાળે એક બાજુ રાખે ) પણ આ ઉપર કહેલ આ આશ્રઅનુસરણીય માર્ગ મભેદ એટલે “ત્રમવાર ગુ % વાનગરો અતિતથા” जुत्तो पुण एस कमो, ओहेण संपयं विसेसेणं । (૧) બ્રહ્મચારી, (૨) ગૃહસ્થ (૩) વાનપ્રસ્થ (૪) ના અસુરો શાસ્ત્રો, દુરપુર સંગમ g II૪૯ યતિ એટલે સંન્યાસી રૂપી ચાર પ્રકારની ભૂમિકાવાળે -જો કે બીજા પ્રક્રમથી પ્રવજ્યા થાય છતાં કહેલો પ્રસિદ્ધજ છે. પણ પુનઃ ઉપર કહેલ પ્રતિમાનુષ્ઠાન આદિનો તેટલા માટે એટલે (૧) અશભકાલ હોવાને ક્રમ-પ્રવજ્યા પ્રતિપત્તિ માટેની પરિપાટિ લીધે અને (૨) તે કાળમાં સંયમ પાળવું મુશ્કેલ ઘથી એટલે સામાન્ય પણે છે, (સર્વથા નહિ, હવાને લીધેએમ ઉક્ત બે કારણને લીધે, અથવા કારણકે તે વગર બહુએ પ્રવજ્યા લીધી છે) અને અહીં એટલે જન પ્રવચનમાં તેમજ અન્ય દર્શનમાં સાંપ્રત એટલે વર્તમાન કાલમાં વિશેષ કરીને પ્રસિદ્ધ રીતે સિદ્ધ કરેલ છે (નવું સાધ્ય કરવાનું આ કમ એટલે શ્રાવકની ૧૧ પ્રતિમા વહન રહેતું નથી) તે કારણે-યુક્ત ન્યાય પૂર્વક-અહીં કરી પ્રત્રજ્યા લેવી એ કમ યુક્ત છે કારણકે સંસારથી મુક્તિ મેળવવાની ઈચ્છા રાખનારાઓએ આ (દુઃષમા લક્ષણવાળ) અશુભ એટલે -સર્વ શાસનમાં પ્રવર પારગત એવા કેવલી ભગવાઅશુભ અનુભાવ ( પરિણામ) વાળો કાળ નોનાં આગમનું અવલંબન કરનારાઓએ પ્રતિમા વર્તે છે અને તેથી તે અશુભ કાળમાં સંયમ પૂર્વક પ્રવજ્યા લેવા માટે પ્રયત્ન કરે. (સંયતપણું) દુરનુચર એટલે દુઃખે કરીને પાળી અહીં સાથે સાથે ભાવદીક્ષા કેને અને કયારે શકાય તેવું છે માટે સાંપ્રતકાળે પ્રવજ્યા લેવા થાય છે, તેને વિશેષ અધિકારી કોણ, તેને દીક્ષારાગ ઈચ્છનારે પ્રતિમાનો અભ્યાસ કરવો જોઈએ જોઈએ, લોક વિરૂદ્ધ અનુષ્ઠાનને તેણે ત્યાગ કર એ ભાવ છે એમ આ ગાથાને અર્થે છે. જોઈએ, એ ગત અંકના ૪૯૧ મા પાને પંચાશક બીજાં તંત્ર એટલે અન્ય દર્શનમાં એ પ્રસિદ્ધ બીજું પંચાશક ગાથા ૩ થી ૭ ને ભાવાર્થે આપેલ વાત છે કે પ્રતિમાપૂર્વક પ્રવજ્યાનું મૃત્વ છે તે છે તે પણ વિચારી લેવા વાંચકને ભલામણ છે કે બતાવતાં કહે છે કે – જેથી તે સર્વ કરી શકવામાં જેને દીક્ષા આપવામાં तंतंतरेसु वि इमो, आसमभेओ पसिद्धओ चेव। આવે તેની ઉમર કેટલી હોવી જોઈએ તેને વિચાર ता इय इह जइयव्वं, भवविरहं इच्छमाणेहिं ॥५०॥ બરાબર થઈ શકે. –તંત્રાન્તર એટલે બીજા દર્શનેમાં (જિન પ્રવચન (ક્રમશઃ) ' રત્નવિજયકત અમદાવાદ તીર્થમાળા સં. ૧૯૧૨ ( [ સંગ્રાહક–તંત્રી.] વચન સુધારસ વરસતિ, સરસતિ સમરી માય; સુપારસનાથ નિહાલ, આજ આણંદ અધિક દિવાલી; ગુરૂ ગીરૂઆ ગુણ આગલા, તેહને પ્રણમું પાય. ૧ દાગર પિલમેં સાર, શાંતિજિન જગદાધાર. ૨ ગુજજર ધરમેં ગાજતા, રાજનગર શુભ થાન, જાહરી પલ મેં લેહરીયા નામ, બે વીર જિનેસર ધામ; મોટા મંદિર જિનતણાં, સુનીયે સત અનુમાન. ૨ વાસુપૂજ્ય દિઠ આણંદ, બે શાંતિનાથ જિણે દ. ૩ કિણ કણ પેલે દેહરા, તીર્થકર અભિધાન, જગવલ્લભ જગતને સ્વામિ, નિસાપલમેં અંતરજામી; રસના શુચિ કરવા ભણુ એ ભણું તસ અહીઠાંણ. ૩ સહસ્ત્રફણ શ્રી પારસનાથ, ધર્મ શાંતિ શિવપુરસાથ૪ ૧ ઢાલ પ્રભુ પાસનું મુખડે જેવા, ભવભવનાં દુખડાં ચિંતામણ પારસદેવ, સુર ઈદ કરે સહુ સેવ; ખેવા–એ દેશી. પાડે શેપને યાર વિહાર, વાસુપૂજ્ય શીતલ જ્યકાર-૫ જીહરીવાડે જિનવરધામ, માન શિવમારગ વિસરામ: શાંતિનાથ નેં અજિત જિગુંદ, મુખ જોતાં કરમ નિકદ પહેલાં ધર્મણિંદ જૂહારે, મનમેહન સંભવ સારે.૧ દેવસાનેં પાડે ન્યાસ્ય, ચિંતામણી સાવલા પાસ. ૬
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy