SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ભાદ્રપદથી-કાર્તક ૧૯૮૫-૬ દીક્ષા મીમાંસા. [ ગતાંક પૃ. ૪૯૯ થી ]. પ્રજક-તંત્રી. પ્રકરણ બીજું. દીક્ષા લેનારનું વય: પ્રમાણ आहारमिच्छे मिय भेसणिज सहायमिच्छे निउणत्थबुद्धिं । કાઈ કહે કે આમ કહેવાથી સૂત્રનો વિરોધ આવે નિયમિછેન વિવેકાગો સમાદિત સમળે તવસ છે, કારણ કે સૂત્રમાં કહ્યું છે કે “જીન્માસથે જીયુગયું -ઉત્તરાધ્યયન અધ્ય. ૩૨ ગાથા ૪ માકણ સમયે વેર-એટલે છમાસના અને છ છવ – જ્ઞાનદર્શન ચારિત્રની સમાધિના ઈચછનાર તપસ્વી નિકાયની રક્ષા કરતા અને માતાએ અર્પણ કરેલા એવા શ્રમણ એટલે સાધુને જે આહારની ઇચ્છા થાય તે અથવા માતાએ સહિત એવા (વજુસ્વામીને) હું વંદના એષણીય મિત આહાર-મર્યાદાપૂર્વક દોષરહિત આહાર કરું છું. વજીસ્વામી છ કાયમાં યતના કરનારા હતા તા. ર સહાય-શિષ્ય-ગઝવતી સાધુની ઈચછો થાય અને તે ચરિણ પરિણામ વગરના ભાવથી બની શકે તે નિપુણાર્થે બુદ્ધિ એટલે જીવાદિક નવતત્વના અર્થને નહિ; તે તેના ઉત્તરમાં સૂત્રકાર જણાવે છે કે તે વિષે જેની નિપુણ બુદ્ધિ છે તેવા શિષ્યને વાંછે, જે નિકેત-સ્થાન-આશ્રય-ઉપાશ્રયની ઈચ્છા થાય તે વિવેકયુક્ત કદાચિત ભાવસૂચક સૂત્ર છે (૫૧). (વજીસ્વામીને -વિવેકાગ્ય એવા એટલે સ્ત્રી પણ નપુંસક રહિત એવા એવી રીતે ચારિત્રની પ્રાપ્તિ થઈ એ આશ્ચર્ય છે. ઉપાશ્રયને વાંછે. અને એવી વાત કઈ કાલેજ-કદાચિતજ બને છે, गुणाः पूजास्थानं गुणिषु न च लिंगं न च वयः॥ અને તેથી અહીં “પ્રાયઃ' શબ્દ વાપર્યો છે અને –ભવભૂતિ. તે કારણે અહીં સૂત્રવિરોધ નથી. વળી જુઓ. –ગુણીઓને માટે લિંગ કે ઉમર પૂજાનું સ્થાન મલયગિરિની પંચસંગ્રહના બીજાકારની ૪૩મી ગાથા નથી, પણુ ગુણજ પૂજાનું સ્થાન છે-પૂજનીય છે. પરની ટીકામાં પણ ઉપર પ્રમાણે કહ્યું છે. પૃ. ૬૬) ૧૬ પંચવસ્તકમાં દીક્ષા લેનારના વય ૧૮ બાલભાવ વગરના-ભોગ ભોગવ્યા માટેનું વક્તવ્ય ગાથા ૫૦ થી ૭૩]. હોય તેને જ દીક્ષા આપવી ઘટે ?– વીતરાગ-જિનોએ કહ્યું છે કે આ પ્રવજ્યા બીજાઓના અભિપ્રાય દર્શાવે છે-કેટલાક લેવાને ગ્ય જે કહ્યા તેમનું વય: પ્રમાણ ખરી રીતે તંત્રાંતરીય એટલે અન્યદર્શની સૈવેદ્યવૃદ્ધ આદિ) એમ જધન્ય (ઓછામાં ઓછું) આઠ વર્ષ છે એટલે કહે છે કે આ અ9 વર્ષનાને વયયુક્ત કહ્યા છે તે દ્રવ્યલિંગની પ્રતિપત્તિ-પ્રાપ્તિમાં આટલી ઉમર - ખરેખર બોલજ છે કારણ કે તેમનામાં ક્ષુલ્લક ભાવછામાં ઓછી છે, જ્યારે ઉત્સુઇ (વધારેમાં વધારે) બાલભાવ છે અને તેથી તે ચરણ-ચારિત્રને યોગ્ય વય પ્રમાણ અત્યંત વૃદ્ધાવસ્થા ન આવી હોય તેટલા નથી. બીજાએ (નૈવેદ્યવૃદ્ધા), તેણે ભેગે ભેગવ્યા છે સુધી છે. એટલે જેમણે યૌવન વ્યતીત કર્યું છે તેવાને જ પાપ- ૧૭ આઠ વર્ષથી ઓછી ઉમરનાને કેમ રહિત-નિર્દોષ પ્રવ્રજ્યા આપવી ઘટે એમ, પ્રતિપાદન દિક્ષા ન આપવી ?-પંચવસ્તુક ગાથા ૫૧. કરે છે કારણ કે જે દેશે ક્ષુલ્લકેને થાય છે તેજ પૂર્વપક્ષ-કઈ એમ પ્રશ્ન કરે કે આઠ વર્ષથી સંભાવનીય દેષ-વિષયસેવનના અપરાધો, યૌવને ઓછું પ્રમાણ કેમ નહિ ? તે તેના ઉત્તરમાં કહે વયમાં થાય છે માટે યતિઓએ જે દોષનો સંભવ છે કે –આઠ વર્ષની નીચેની વય પરિભવનું ક્ષેત્ર હોય તેને પરિહર જોઈએ. જેણે વિષયને સંગ ભાજન છે. એવા આઠ વર્ષની અંદરની વયવાળા અનુભવ્યું હોય તેઓ એટલે જેમણે યૌવન વ્યતીત બાલકને પ્રાયઃ ચરણપરિણામ એટલે ચારિત્રનું કર્યું હોય તેઓ તેથી ખરી રીતે સુખે કરી પ્રત્રપરિણામ થતું નથી. (૫૧) જ્યારે પેગ પાળે છે કારણ કે તેઓમાં કૌતુક ભાવ
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy