________________
સમયસુંદરકૃત સત્તાશીઆ દુકાળનું વર્ણન પછિ આ મે પાસિ તું આવતે મઈ દીઠો, દીઠે અવધિ દૂકાલ પાપી ભરતર્મિ પઈઠ દુરબલ કીધી દેહ મ કરિ કહિઉ ભોજન મીઠ, ગિરૂઈ શ્રી ગુજરાતિ નિપટ દુખી કરિ નાષી, દૂધ દહી ઘત ઘોલ નિપટ છમિવા ન દીધા, સીદાણુ સહુ સાધ સહી હુ ન શકું સાક્ષી શરીર ગમાડી શક્તિ કેઈ લંઘણું પણિ કીધા. તુરત અઠયાસીઉ તેડિનિ એવું કામ ઈદ્રિકીએ. ધરમ ધ્યાન અધિકા ધય ગુરૂ દત્ત ગુણ પિણુ ગુણે, સમયસુંદર કહિ અઠયાસીઆ, તું મારિ કાઢિ સમયસુંદર કહિ સયાસીઓ તુનિ હાક મારિ નિ
સત્યાસીયા. ૧૫
દ્ધિને લેઈ આદેશ આ અઠયાસિઉ ઈહાં સાબાસિ શાંતિદાસ પરગલ આપણું ગુરૂ પિષ્યા અહમ્મદાનાદિ આવિ પૂછો કાસમપૂરો કિહાં પાત્રો ભરિ ભરિ પૂર સાધનિ ઘણું સંતોષ્યા મહિ વરસાવ્યા મેહ ધાન ધરતી નીપજાયો ઉસાપાણિ આણિ વસ્ત્ર પણિ ભલા વિહરાવ્યા
આણી નદી અતાગ પ્રજા લોક ધીરજ પાયો સષર કીયા લઘુ શિષ્ય ગચ્છ પણિ ગરૂઅડિપાયા
ગુલ ખાંડ ચાવલ ગોહું તણું પિઢ આણિ પરગટ કીયા સાગર જિકે સામી કીયા સહુ જિહર્તિ સંતોષીયા સમયસુંદર કહિ સત્યાસીઆ તું પરહે જ દિવ સમયસુંદર કહિ સત્યાસીઓ તઈ સાગરાંર્તિ ન સંતા
પાપીઆ. ૧૬ પિઆ. ૧૩
[ આ એક પાનાની બે બાજુ લખેલી પ્રત છે. સત્યાસીઈ સંહાર કી નરનારિ કેર
પછીનું પાનું નથી મળ્યું તેથી આ કાવ્ય છે આણદાણ વરતાવિ ટૂંઢ ઢંઢેરે ફેરફ
અધૂરું રહ્યું છે. આ વર્ણન સં. ૧૬૮૮ મું વર્ષ મહાવીરથી માંડિ પડયા ત્રણ્ય વેલા પાપી
સુખકારી નિવડ્યા પછી કવિએ કર્યું જણાય છે. આ બાર વરસી દુકાલ લોક લીધા સંતાપી
ઉપરાંત કવિએ પિતાની એક કૃતિમાં આ દુકાળનું પણિ એકલિ એક તઈ તે કીઓ બારવરસી બાપડા વર્ણને ગૂજરાતીમાં કર્યું છે તે માટે જુઓ આ કવિ સમયસુંદર કહિ સત્યાસીઓ થારિ લોકિ ન લહ્યા
પરને મારે નિબંધ (આનંદ કાવ્ય મહોદધિ હૈ.
લાકડા. ૧૪ ૮ મું) તથા સંસ્કૃતમાં પણ કર્યું છે (જુઓ મારે ઇસઈ પ્રસ્તાવિ ઈકસભા સુર ઘરમાં બઈ
જૈન સાહિત્યનો ઈતિહાસ.]