________________
જેનયુગ
ભાદ્રપદથી-કાર્તક ૧૯૮૫-૬ બળની સર્વોત્તમતા જગતને બતાવવાની શક્તિ ધરાવે વિલાયતમાં સાંગોપાંગ સાચવી. તે વખતના તેમના છે. જ્યારે પશબળની સર્વોત્તમતાને સ્વીકાર હિન્દુ- સહાધ્યાયીએ અહીંથી ગયેલા ઉચ વર્ણના-બ્રાહ્મણો તાન કરે ત્યારે તેને મારી માતૃભૂમિ કહેવામાં મને વગેરે હતા છતાં ભ્રષ્ટ થયા હશે પણ તેમાં અપવાદ રૂપ ત ન રહેવો જોઈએ. મારા ધર્મને ક્ષેત્રની, ભૂગોળની ગાંધીજી રહ્યા. ત્યાં ટાઢ હતી તે નવશેકું પાણી રાખી મર્યાદા નથી એમ મારું માનવું છે. દેહરખ કે ક્ષેત્ર- પીતા, ઘઉં પલાળી ખાતા; વગેરે વગેરે. આ તપશ્ચર્યા રખો ધર્મ હું નથી માનતે એમ સિદ્ધ કરવાની મારી ૧૮ મા વર્ષોથી માતાજી ને બેચરજી સ્વામીની બાધા શક્તિ હો એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના છે.” સાચવવા કરી. ત્યાર પછી વિલાયતથી પાસ થઈ
નવજીવન (૪૩૧). આવ્યા. ત્યારે રાજચંદ્રજીને સમાગમ થશે. આત્મા જે દિવસે આ દેશમાં તલવાર ખેંચાશે તે દિવસે શું છે તે જાણવામાં અને તેનો ઊહાપોહ કરવામાં મને હિમાલયનાં અરણ્યો તરફ ચાલી નીકળેલો જોશે. સાથે રહી કેટલાક સમય ગાળતા. હિંદમાં ૧૯૪૭ માં હિન્દ જે દિવસે તલવારનો ન્યાય સ્વીકારશે તે દિવસે નાસ્તિકતાનું વાદળ ચડી આવ્યું હતું. વિલાયતવાસી હિન્દી તરીકેનું મારું જીવન સમાપ્ત થશે. હિન્દુસ્તા- થયેલા માંસ ખાતા, અનાત્મભાવ ઘણામાં હતું. નને આ દુનિયામાં પ્રભુના ઘરને વિશેષ આદેશ છે ત્યાં રાજચંદ્રજીને પરિચય સુભાગ્યે થયો. પછી એમ હું માનું છું તેથીજ, અને હિન્દના પ્રાચીન આફ્રિકા ગયા; અને ત્યાં ખ્રીસ્તી પાદરીઓ સાથે ઋષિઓએ સેંકડો વર્ષોના અનુભવ પછી પશુબળ સંબંધ થયો. મિશનરીઓ ગરીબની સેવા કરતા ઉપર ખડો થયેલો ન્યાય નહિ, પણ આપજોગ ઉપર, એ બહુ નિહાળ્યું, પિતાને આત્મામાં પૂર્ણ શ્રદ્ધા યજ્ઞ (સ્વાર્પણ) ઉપર, કુરબાની ઉપર ખડો થયેલો હજુ આવી નહોતી. હિંદુશાસ્ત્રમાં જ્ઞાન જે કાંઈ ન્યાયજ આ સંસારમાં કોઈ પણ મનુષ્યને માટે – ભર્યું હોય તે બહાર હિંદુઓમાં પ્રત્યક્ષ દેખાય નહિ, ખરી વસ્તુ છે એ મહાન સત્યને શોધી કાઢયું છે જ્યારે ખ્રીસ્તીઓમાં કેટલાંક સારાં તને સાક્ષાએમ હું માનું છું; તેથીજ એ સિદ્ધાન્તને વળગી કાર જોવામાં આવ્યું, એટલે તે પ્રમાણે જણાવી રહ્યો છું અને મરણની ઘડી લગી વળગ્યો રહીશ. પિતાને ખ્રીસ્ત થવાની ઈચ્છા પ્રકટ કરી સાથે
નવજીવન ૪૪૫. તેમણે કેટલાક પ્રશ્ન પૂછ્યા, (આ પ્રશ્ન શ્રીમદ જેનો સાથે પરિચય.
રાજચંદ્રમાં તેમના ઉત્તર સહિત છપાયા છે. આમાં અજન કુલમાં–વૈષ્ણવધર્મમાં રહીને પણ મહદ્દ
પહેલોજ પ્રશ્ન એ હતું કે આત્મા શું છે? તે કંઈ જૈન એવા ગાંધીજીના વિચારને પરિચય કરીએ તે
કરે છે? અને તેને કર્મ નડે છે કે નહિ ? આ
અને આવા બીજા અનેક પ્રશ્નોથી પિતાની શંપહેલાં જૈનોના પરિચયમાં તેઓ આવ્યા છે અને
કાઓ ઉઠાવી. શ્રીમદ્ રાજચંદ્ર મહા બુદ્ધિવાન ફિલતેમની પાસેથી જન લીધું છે, તે સંબંધી ટુંકમાં
સુફ અને સુન્દર ન્યાયપુર:સર, સમદષ્ટિથી આંતરિક અત્રે જણાવીશું –
ભાવ જાણી મને પ્રકટ કરનારા હોઈ તેમણે અતિ તેમના માતુશ્રી ચુસ્ત વૈષ્ણવ હતા. તેમને ત્યાં બુદ્ધિગમ્ય ઉત્તર આપ્યા. છેલ્લે ૨૭ મે પ્રશ્ન તે જરા બેચરજી સ્વામી કરીને સ્થાનકવાસી જૈન સાધુ આ- અજબ હતો કે “મને સર્પ કરડવા આવે ત્યારે તેને વતા. ગાંધીજીએ વિલાયત જવાને આગ્રહ લીધે મારે કરવા દે કે મારી નાંખવા ? તેને બીજી અને માતુશ્રીએ ના પાડી એવું કહીને કે ત્યાં તે રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ વટલી જૂ-માંસ લેતા થા તે મને ન પોષાય. ગાંધી- ધારીએ છીએ'-આ ભવ્ય ઉત્તર શ્રીમદ્ રાજજીએ ખાત્રી આપી કે હું માંસ કદિ પણ ખાઈશ ચંદે આપ્યો કે “સર્પ તમારે કરડવા દે એવું નહિ; પણ માતાજીને શ્રદ્ધા ન બેસે. બેચરજી સ્વા કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે, તથાપિ મીએ તેડ કાઢ્યો અને બાધા આપી. ગાંધીજીએ તે તમે જે “હ અનિત્ય છે” એમ જાણ્યું હોય, તે