________________
જેન દષ્ટિએ મહાત્મા ગાંધી
પણ સહજ સમજાય તેવું છે કે મહાત્મા ગાંધી જન પ્રજા આ અભિલાષને સફળ કરશે.” (રા. પરમાનંદ ધર્મજ પ્રકાશ છે. અને જૈનધર્મ મહાત્મા ગાં- કુંવરજી આણંદજી. તા. ૧-૯-૨૦. મહાવીર જૈન ધીના નિર્માણનું મૂળ છે. તેમણે સત્યાગ્રહ આશ્રમમાં વિદ્યાલયના પાંચમા વર્ષના રીપેટના પુઠાપરથી). દાખલ થનાર માટે જે પાંચ વતે આવશ્યક ગણ્યાં જિનપ્રરૂપિત અહિંસામાં અપવાદ હોયજ નહિ છે તે શું છે? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને ગાંધીજી પણ જણાવે છે કે – અને અપરિગ્રહ. આમાં અને આપણું પાંચ મહાવ્રતમાં શું ફેર છે? તેમની જીવનચર્યા તપાસ તે
અહિંસાનો નિરપવાદ કાયદો-અહિંસાને
અપવાદ વિનાને કાયદે શેધનારા ઋષિમુનિઓ પોતે પણ એકજ ઝંખના માલૂમ પડશે કે મારા જીવનમાંથી હિંસાને કેમ દૂર કરું, અસત્યને કેમ નિમૅલ
મહાન યોદ્ધા હતા. જ્યારે તેમણે આયુધ બળની કરું, સ્વાર્થને કેમ બહિષ્કાર કરૂં? આજ દેશની રા
તુછતાને જોઈ લીધી, મનુષ્ય સ્વભાવને સાક્ષાત્કાર જકીય નૌકા તેમની પ્રવૃત્તિઓથી હાલકલેલ થઈ
કર્યો ત્યારે તેઓ આ હિંસામય જગતમાં અહિંસાને
નિયમ જોઈ શક્યા. આત્મા આખા જગતને છતી રહી છે. આખું વાતાવરણ ક્ષોભાયમાન બની રહ્યું છે. દેશ અધર્મ અને પરતંત્રતાથી છુટો થાય અને
શકે છે, આત્માનો મોટામાં મોટો શત્રુ આત્મા સ્વાશ્રયને સ્વીકારે છે તેમને જીવન સંદેશ સમગ્ર
છે, તેને જીત્યો એટલે જગતને જીતવાનું જોર આવ્યું પ્રજાને તે સંભળાવી રહ્યા છે. દેશને સ્વાતંત્ર્ય અપા
એવું શિક્ષણ તેઓએ આપણને બતાવ્યું. વવું છે પણ તે મારામારી, છળકપટ કે ખૂનરેજીથી “એ કાયદો ઋષિઓએ શે તેથી તેઓ જ નહિ, પણ અહિંસાથી, સત્યથી, સહનશિલતાથી, પાળી શકે એવું કંઈ તેઓએ જાણ્યું, જણાવ્યું કે સ્વાર્પણથી, દેશના ખૂણે ખૂણે તે અહિંસાનો પટ શીખવ્યું નથી, તેઓએ જણાવ્યું કે બાળકને સારૂ વગાડી રહ્યા છે. સત્યનું સિંચન કરી રહ્યા છે, પણ કાયદો તે એજ છે અને તે તેને પાળી પણ આત્મભેગથી ઉત્તેજી રહ્યા છે. આવા મહદ જનને શકે છે. એ સાધુ સંન્યાસીજ પાળે છે એમ નથી; જન સાધુ તેમજ શ્રાવક વર્ગ હજુ કેમ ઓળખી બધા થોડે ઘણે અંશે તે પાળેજ છે. અને છેડે શક્યો નથી તેજ આશ્ચર્ય છે.
ઘણે અંશે પાળી શકાય તે સર્વીશે પણ પળાય.
ગાંધીજીનું નવજીવન (૪૩૦). આવા એક નહિ પણ અનેક પ્રગટ તેમજ અપ્રગટ મહદ્ જેને દેશમાં વસે છે. પણ એક
આ રીતે શ્રી મહાવીર બુદ્ધાદિ અહિંસા પ્રવઆપણને તેમની ઓળખ થવી બાકી છે અને બીજી
રંકને પોતે માન આપે છે, અને તેમના પ્રરૂપેલા આપણું ભાવનાઓ તેટલી વિશાળ બનવા પામી
અહિંસા સિદ્ધાંતનું નિરપવાદ રીતે પ્રતિપાદન કરે છે. નથી. આપણે એટલું નથી સમજી શક્યા કે જન પિતાને દેહરખ કે ક્ષેત્રરો ધમ નથીધર્મને જાતિ કે કુળ સાથે સંબંધ નથી, વણ હવે જનધર્મ તેમજ દરેક આર્યધર્મ Universal કે દેશ સાથે સંબંધ નથી, પણ માત્ર આચાર અને
Brotherhood-વિશ્વના દરેક જીવ પ્રત્યે બંધુભાવ ચારિત્ર સાથે જ સંબંધ છે. આટલી વિશાળ આપણી શીખવે છે, તે ગાંધીજી શામાટે હિન્દ પ્રત્યેજ અને ભાવનાઓ બને અને તે ઉપર આપણા જીવનમાર્ગે ભિમાન રાખી ક્ષેત્રરો ધર્મ રાખે છે ? એ પ્રશ્નને ઘડાય તે ટુંકી દૃષ્ટિના કલહ એની મેળે શમી ઉત્તર તેમના નીચેનાં વાકયેથી મળી જશે કે પોતે જાય, કૃત્રિમ બંધને સહેજે ટળી જાય, સાધારણ તેટલા સંકુચિત નથી, એટલું જ નહિ પણ હિન્દ બાબતમાં વધી જતા વિવાદો એકદમ બંધ થાય અને પ્રત્યેની પોતાની મમતા વાસ્તવિક છે – આપણી જેમ સમાજનું જીવન વિશેષ ઉજજવલ અને “હિન્દુસ્તાનને મારો મુલક ગણી હું અભિમાન કેપગી બની શકે. આશા છે કે ભાવી જૈન ધરાવું છું, કેમકે હું માનું છું કે હિન્દુસ્તાન આત્મ