________________
મારી કેટલીક નોંધા
અને પછી સમકે દારકા આવેલાની વાતના જેમાં ઉલ્લેખ છે તે કેમ થયા તે વગેરે બતાવી છેવટે શ. શાસ્ત્રીએ જશુાવ્યું છે કે,
આ રીતે બધુનિક દ્વારકા પણું કરી ગુપ્તકાલીન વિષ્ણુ મ"દિરની આસપાસ પાછળથી વસેલું ગામ છે અને
પ્રાચીન દ્વારકા ગિરનારની તળેટીમાં જૂનાગઢની આસપાસ હાવું જોઇએ !'
ચ્યા આખો લેખ વાંચી, પી ન સાહિત્ય નેમિનાથના ચરિત્રમાં તેના પૈતૃકભાઇ શ્રી કૃષ્ણ વાસુદેવની દ્વારકા સંબંધમાં શું શું જાવે છે, તે વષ્ણુ ના અનેતર સાહિત્યનાં વર્ષોના સાથે બંધ બેસે છે કે નહિ એ પર જૈનમુનિ મહારાજો યા કાઇ જૈન વિદ્યાના પ્રકાશ પાડવા મથરો તો તેમને માટે એક યોગ્ય વિષય છે.
૧૪૫
બીજું તેમની બબામ ગીતા' નામની ગૂજરાતી ભાષાની પદ્ય કૃતિ છે તે પર તપગચ્છીય જિનવિજય શિષ્ય ઉત્તમવિળતા શિધ્ધ ની વયના શિષ્ય કુંવરવિજયજીએ સ. ૧૮૮૨ આસાર પિંદ ૨ ગુરૂવારે શ્રી મારવાડ મધ્યે શ્રી પાલીનગરે શ્રાવિકા બાદ લાઠાદને શીખવાને અર્થે હેતુ દેશને કારણે બાલાવબોધ રમ્યા છે. મત આપી છેવટે ગુણ વેલું છે કેઃ—
સ’વેગીમાં જે સિરદાર, તેહના ગુણુ કહેતાં નહિ પાર, સમયા સંકટ દૂર લે, સેબાથી શિવસ’પદ મળે. ૧ જિન ઉત્તમ પદ પષ્ટ રૂપ, તેને સૂર્ય સુરનર ભૂજ, અમી કુંબર કહું નિરૂપ, એ અધ્યાત્મ ગીતાના સ્વરૂપ. ર અલ્પ બુદ્ધિ મે’રચના કરી, રાહે કરા પંડિતન મી, ભણે ગુણે વિલે જે સાંભળે, તસ ઘર લછી લીલા કરે. ૩
૪ શ્રી દેવજી.
આ ખરતરમાં એક અધ્યાત્મરસિક પતિ થઇ ગયા છે. તેમના જન્મ સ. ૧૭૪૬ અને સ્વ
વાસ સ. ૧૮૧૨ માં થયેલ છે. તેમનું જીવનચરિત્રમાસે ચૈત માસે શુકલપક્ષે ૭ તિથી લગુવારે લખી
છે. પાનાં ૯૩ છે ને તે દરેકમાં ૯ ૫ક્તિ છે. આ પ્રત ઉપરોક્ત કારમાંથીજ જોવામાં આવી છે. ૫ દેવચ’૬૭ કૃત અપ્રકટ સ્તવના,
(૧) અષ્ટાપદ સ્તવન,
સુભાગ્યે તેમના સ્વર્ગવાસ પછી તેમના શિષ્યના કહે વાથી કાઇ કવમશે સ’. ૧૯૨૫ માં કવિતામાં ‘ધ્રુવવિલાસ' એ નામથી રચેલું મળી આવ્યું છે અને તે શ્રી બુહિસાગર સૂરિ પ્રથમાલા મમાંક ૧૦૩–૧૪ માં છપાયેલું છે.' તે પર ૬૪ પાનાની આલેાચના વિવેચન અને ઊહાપાત સર્જિત અધ્યાત્મરસિક પતિ દેવજી' એ મથાળા નીચે અમાએ લખેલી હું તે તેમાં પ્રકટ થયેલ છે. તે વિચારપૂર્વક વાંચી જવાથી તે અધ્યાત્મરસિકનો પરિચય વિશેષપણે થઇ શકરી. આ પંડિતજીની કૃતિઓ ‘શ્રીમદ્ દેવચંદ્રજી’ (બે ભાગમાં) એ નામના પુસ્તકમાં ઉક્ત ગ્રંથમાલાના ૪૯ અને ૧૩ મા મણકામાં પ્રસિદ્ધ થયેલ છે.
શ્રી અષ્ટાપદ ગિરિવર ઉપર, જિનવર ચૈત્ય જીહારો, ભરતભૂખ ત ધોમુખ સુ, શિવસુખ મારતુ ધારે. બેડ રાષસુખ કાળુ કાòિ, વિન એ તાને, મેટા મેાહ અનાદિ ભવ ભવના સફટને ભેટ ૨ બહુ ભવસંતતિ ક્રમાઁ સહિ, પિણ જે ભેટ એ ઠામ, ક્ષેત્ર નિમિત્તે શુચિ પરિણામે, પામે નિજગુણ ધામ. ૩ બબ નેિસર પરમ મહેર્ય, પામ્યા ઇંન્નુ વિશિંગ, ચિદાનંદ ધન સંપતિ પૂરણ, સીધા બહુ મુનિસંગે ૪ ભરત મુનિસર આતમસત્તા, સકલ પ્રકટ ઇંહાં કીધ, ઇંણ પરિ પાટૅ અસંખ્ય સંયમી, સ` સંવર પદે લીધ. પ જે જિન સત્તા તત્ત્વ સરૂપે, ધ્યાન એક લય ધ્યાવે,
અનેકાંત ગુણ ધર્મ અનંતા, થાયે નિલ ભાવે તેંહનું કાણુ આત્મ થયું, તસ કાર નિરા તસ બહુ માન ભાન હેતુથી, તિક્ષ્ણ એ ભવાદધિ ૫ જ. ૭ મિથ્યામેાહ વિષય રતિ ધીઠી, નાસે તીરથ દીડે, તત્ત્વરમણ પ્રગટે. ગુણ શ્રેણિ', સકલ કદલ નીડે. -
હમણાં તાજેતરમાં તેમની ચેાવીશીની ૧૬ પાનાની એક હસ્તશિખિત પ્રત રાજકોટના ગોકળદાસ નાનજી પાસેના મુનિશ્રી વિનયવિજયજીના ભડારમાં જોવામાં આવી તેમાં વરે ‘સ. ૧૭૯૮ ના વર્ષે પામ સુંદર ૧૪ વાર માટે રાજનગર' એમ લખ્યા મિતિ અન સ્થળ જણાવેલ છે તે પરથી સિદ્ધ થાય છે કે તે પરેશાં તેની રચના થઇ છે,
આ પ્રત ઋષિ હુકમચંદે પાલી મધ્યે સંવત ૧૮૮૫ ના વર્ષે શાકે ૧૭૫૧ પ્રવર્ત્ત માટે માસેત્તમ