________________
૨૪
જેનયુગ
ભાદ્રપદ-આધિન ૧૯૮૩
શિરોમણિ એવા શ્રી ચાલુયસિંહે જણાવ્યું છે કે મેહરાજ પુન: કહે છે, રે! દૂત :અરે! એહ! તે આજે કપટ યુદ્ધરૂપી સૈન્યના જે બાયેલાને મેં મહારા પિતાને સબળથી ગર્વથી શ્રી ધર્મપતિને પરાભવ પમાડી નસાડ સ્થાન ભષ્ટ કર્યો છે એવો ધર્મ વળી શું મોઢું લઈને છે. એ તે ન્યાયનિષ્ટ હોવાથી તેણે મારી રાજધા- અહીં આવ્યો છે ? નીને હાલમાં આશ્રય લીધો છે, અને શ્રી ગુરૂની - વડીલ હોવાથી પૂર્વ મેં એને જીવતો મૂકી દીધે વાણીથી બહુ ઉપકૃત થઈ શ્રી કુમાર ભૂપતિને ગુરૂની હતા, પરંતુ હમણાં તો હું રણને મુખે પ્રથમ એનીજ પ્રેરણાથી પોતાની કૃપાસુંદરી નામની પુત્રીને તુષ્ટ- આહૂતિ આપવાનો છું. માન થઈ શ્રી ધર્મભૂપતિએ આપેલી છે. અને એથી અથવાતેઓને સંબંધ બંધાય છે. હાલમાં તે શરણંગ- અતિ વૃદ્ધપણાને લઈ ધર્મ મરણની સન્મુખ થાય તને વજન પંજર જેવા, અને આશ્રિત જનોને એ યોગ્ય છે; પરંતુ તારે રાજા મૂખની પેઠે બીજાને વત્સલ એવા, શ્રી ચાલુકય કુળના પર્વત એવા કૃતજ્ઞ માટે મરવાને શા માટે ઇચ્છે છે ? ચૂડામણિ રાજર્ષિ, શ્વસુરને સ્વરાજ્યનો અભિષેક હા સમો એ તો ધર્મનજિનીએ પોતાના કરવા ઈચ્છે છે.
પિતાની સંપદા માટે એને ઉશ્કેરેલ છે માટે મર“શ્રી ચૌલુકય તારા પર ચઢાઈ લાવવાને સન્ય વાને છે. સહિત શ્રી ધર્મરાજાને સહાયક થઈ તારાપૂર પાસે હા! હા! બૈરીને વશ થયેલમાં તે કેટલી બુદ્ધિ આવી પહોંચ્યો છે. તેથી અહી આવીને તેની આજ્ઞા હોવી સંભવે ? રૂપી પુષ્પમાળાથી તારા શિરને સુગંધિત કર.” ત્યારે મહારે હાથે એઓ મરણશરણ થવાના છે એ પછી આ વેણ સાંભળી મેહ મહારાજા મુખ મરડી વિધિના લેખ સત્ય કરવાને માટે આ હું હારી પછબોલ્યો, “ અરે ! દૂત ! વાચાળ એવું શું લવે છે? વાડે હમણાજ આવ્યો જાણવો. તું પણ રણસંગ્રામમાં પુરૂષોમાં ટિટડા જેવો એ કુમારપાળ કોણ છે ? હારા સ્વામીને અને ધર્મને મને બતાવજે. કે જે ભગાડી મૂકેલા બિચારા અધમ ધર્મરૂપથી એવા વેણોથી તિરસ્કાર પામેલ જ્ઞાનાદર્શન પ્રેરાઈ, ત્રણે જગતમાં ગાં ન જાય એવા પરા- રાજાની પાસે આવી પહોંચ્યો. મેહ પણ કમવાળા મને હરાવવાની વા.૨છા રાખે છે ? સકલ દુધ્ધનરૂપ સેનાની વિગેરેની વચ્ચમાં રહી, માત્સર્યત્રિભુવનની પરિપૂર્ણતા પણ જેને પહોંચવાને પુરતી રૂપી અભેદ્ય કવચ ધારણ કરી દુકૃતિ રૂપી પ્રમાદ નથી, એવો જેનો પ્રતાપભવ છે, એવા શ્રી મહું અોની પરમ્પરાથી સજજત બની, નાસ્તિકરૂપી ભૂમિપાળને શત્રુથી છુપાતા એવા આ નૃપ ક્રીડાઓ ગજપર આરૂઢ થઈ, કુશાસ્ત્રરૂપી વાદિના વનિથી, વડે ભગાડવાને શક્તિવાન થશે? રે દૂતાધમ ? જા ! અનેક લોકોને બીવડાવત, ક્રોધાદિ કરડે સુભટનું તારા રાજાને જણાવકે, મેહ-એ-આવી પહોંચ્યો.” રક્ષણ લઈ શ્રી ચાલુકય સેનાની પાસે આવી ચડ્યો.
જ્ઞાનદર્પણ કહે છે-રે જાલમ મેહરૂપ ! એવી અને સૈન્યને આગળ ચલાવ્યું. રાગ-કેસરી પ્રમુખને શી ડંફાસ મારે છે? સાંભળઃ–
બોલાવી, પ્રોત્સાહન આપ્યું, એટલે તેઓ આ પ્રમાણે જેણે તને સપરિગ્રહ (રસાલા સાથે) પૂર્વે ધ્યાના- બોલવા લાગ્યા:નિરૂપી શસ્ત્રના તેજથી હણી નાંખ્યો છે, એવો એટલે કે – જિનેશ્વરના પાકમળમાં ભ્રમરરૂપ શ્રી ચૌલુક્યચંદ્ર રાગ –અહો! હું જાગ્રત હોઉં, ત્યાં ધર્મ કેણું રાજા વિજય પામે છે કે જે તારા વલ્લભ એવા કાળા મોઢાના દૂતાદિ ભડવાઓને પિતાના પૂરમાંથી હાંકી કુમારપાળ કેણું માત્ર છે? કારણ કે - કાઢે છે; તે તું વૃથા શું બડાઈ મારે છે ?
૧. મુખમાં-ખરે. ૧ ન્યાયથી લડનાર.
૨=જ્ઞાનદર્પણ બખ્તર,