________________
જેનયુગ
ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ મહારાજ્ય રૂપક નાટકને સંક્ષિપ્ત સાર. [ગત જેઠના અંકના પૂ૪૧ર થી અનુસંધાન ]
અનુવાદક–પંડિત ફત્તેચંદ કે. લાલને. ધર્મ-આ પૃથ્વીમાં ભરતાદિ ગ્રુપમાંથી કેઈએ કદી પણ છોડયું નથી એવું પાપનું મૂળ મૃતધન પણ જેણે છેડી દીધું છે; તેમજ જેમણે પિતાના રાજ્યના સીમાડામાંથી તાદિ વ્યસનના ચક્રને બહાર કાઢી મુકેલ છે એવો કોઈ પુરૂષ મારે વર હે !
મતિપ્રકર્ષ-શ્રી હેમચંદ્રના ચરણકમળ પાસે અભિગ્રહરૂપી આભા જેમણે ધારણ કર્યા હતા, રાજેશ્રીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે કોઈ જીવની દાનરૂપી કંકણોથી જેમનો હાથ શોભી રહ્યા વિરાધના કરવી નહિ, તેમજ સપ્તવ્યસનને સર્વથા હત-જેમનું સંગરૂ૫ હસ્તિ ઉપર આરોહણું ત્યાગ કરવો એવો સંપૂર્ણ નિષમ કર્યો છે; વળી કરવામાં આવ્યું હતું, સદાચાર રૂપી છત્ર જેના પર એમણે અભક્ષ્યને ત્યાગ કરી પરસ્ત્રીથી પરગમુખ શભિ રહ્યું હતું-જેમને શ્રદ્ધારૂપી સહોદર બ્લેને રહી હિંસાદિકને સ્વદેશમાંથી અને પરદેશમાંથી હાંકી લવણોનારવિધિ કર્યો હતે-તેરસેક્રેડ વતપ્રકારરૂપી કાયા છે.
સદભાગી જાનૈયાઓથી જેઓ પરિવૃત થયા હતાઆવું સાંભળી ધર્મભૂપ પ્રમુદિત થયો, પોતાની શ્રીદેવ-ગુરૂ-ભક્તિ દેશવિરતિરૂપ જાનડીઓથી જેમના વિરતિ નામક પત્નિને એ વાત નિવેદન કરી. સદા. વલ મંગળ ગવાતાં હતાં, એવા એ નૃપેન્દ્ર અનુક્રમે ગમ શમાદિ અધિકારીજનોને પૂછયું. આવું સાંભળી પૈષધશાળાના દ્વારા (તારણુ) પર્યંત આવી પહોંચ્યા, શ્રી ધર્મની સમિપમાં બેઠેલી મદિતા-મૈત્રી-સમતા પિય પ્રકારના સ્વાધ્યાયરૂપી વાજાનાં મધુર વનિ રૂપી સખીઓએ કપાસુંદરીને આ વાત જાહેર કરી. એ વેળા પૂરમાં પ્રસરી રહ્યા હતાં. વિરતિરૂપ સાસુએ પ્રયોજન સિદ્ધ થાય પાર પડશે એ નિશ્ચય
જેમને પંખણાં ઉતાર્યા હતાં, અમદમાદિરૂપ સાળાઓ, કરી ધર્મથી છુટા પડી શ્રી કુમાર કૃપસમીપે મતિ
જેમને માર્ગ દેખાડી રહ્યા હતા, તેવી વેળાએ એટલે પ્રકર્ષ પ્રત્યક્ષ થયો અને પુરૂષ ઠેષરૂપ પણ બંધ
સંવત ૧૨૧૬ના માર્ગ સુદી દ્વિતિયાના દિને માત(પ્રતિજ્ઞા) વિગેરેને સમગ્ર હેવાલ જણાવ્યું. પ્રો
ગૃહમાં બેઠેલી શિલરૂપી શ્વેત પાનેતર પહેરીને ધ્યાન જન નિષ્પન્ન થયું છે એવા અમૃતમય અસરોથી
(ધર્મધ્યાન શુકલ ધ્યાન)રૂપી ઝુમણને કર્ણમાં પુનઃ કહો પુનઃ કહે એવું બોલતા બોલતો જાણે
લટકાવીને, નવપદરૂપી હાર કઠે આરોપીને, તપના પરમ આનંદ સ્વરૂપમાં મગ્ન થયો હોય એમ પિતાના
નાના પ્રકારરૂપ મુદ્રિકાઓથી અંગુલીઓને સુશોભિત હસ્તાને ઉછાળવા લાગ્યા, ત્યાર પછી મહાઉત્સાહ
કરીને હાજર થયેલી કપાસુંદરીનું પ્રાણ ગ્રહણ શ્રી પૂર્વક રાજધાનીના મંડપમાં શ્રી ધર્મભૂપાલે પિતાના
કુમારપાળ મહિપાળે શ્રી અહંત દેવતા સમક્ષ કર્યું. રસાલા સાથે પ્રવેશ કર્યો.
ત્યાર પછી આગમત શ્રાવકના ગુણોની વૃદ્ધિ કર
નાર દ્વાદશ તત્વરૂપી કળસોની ચોરી બનાવી વિચાર હવે જ્યારે શુભ લગ્ન પ્રસંગ સંપ્રાપ્ત થશે રૂ૫ સુંદર તેરણો બાંધ્યાં, નવતરવરૂપ નવાંગવેદી (કંડ) ત્યારે નિર્મળ ભાવરૂપી વારિઓથી, જેમને મંગળ રચી પ્રબોધરૂપી અગ્નિ પ્રગટાવ્યા, ભાવનારૂપી ધૂતની સ્નાન કરાવવામાં આવ્યું હતું, જેમના દેહને સતકિ. આહૂતિ તેમાં અપાવી. શ્રી હેમાચાર્યપ ભૂદેવે વધુ ર્તિરૂપી ચંદનનો લેપ કરાવવામાં આવ્યો હતો, અનેક સહિત રાજાને “ચારિમંગલરૂપ’ વેદોચ્ચારપૂર્વક
"વ્યસન સાત છે. જુગાર, ચોરી, પરદાર, વેશ્યાપ્રદક્ષિણ કરાવી ત્યાર પછી-હસ્તમેળાપ છોડવાની શિકાર, માંસાહાર, મદ્યપાન.
૧ લગ્ન કરાવનાર બ્રાહ્મણ