SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ અને એક બ્રાહ્મણ. એવામાં એક પરદેશી આવ્યો. રાજમહેલમાંથી સોગઠાબાજી આણી, જે હારે તે હેણે કુમારને એક કૌતુક ભરેલી વાત કહી કે “એક માથું આપે એમ ઠર્યું. હરસિદ્ધિના વરદાનથી વૈતાલ તુબવન નગરમાં, ધનપતિ શેઠના બાપનું શબ ઘણી હાર્યો; અને કુમાર છો એટલે હેનું મસ્તક છેવું વખત બાળ્યા છતાં શબ પાછું ઘેર આવતું રહે છે.” પછી શબને બાળ્યું-વગેરે સાહસિક કુમાર તથા ત્રણ મિત્રો તે તરફ ચાલા -એટલે આ વાર્તાખંડને સ્વતંત્ર વિચાર કરતાં નિકળ્યા શબ લઈને સ્મશાનમાં ચારે જણ બેઠા. તે પણ કોઈ જાની વાર્તાઓનોજ ખંડ હોય એમ રાતના ચાર પહોરની ચોકી ચાર જણે વહેંચી લીધી સંભવે છે. અને હવારે હેને બાળવું એમ નિશ્ચય કર્યો. વણિકની ચોકી દરમ્યાન એક સ્ત્રીનો રૂદન સ્વર એકંદરે શીલવતીની વાર્તામાં અભુત તત્ત્વ સંભળાયો. વણુક શબને પોતાની પીઠે બાંધી, તે આગળ પડયું છે એ “ શીલવતી કથા” સંરકતમાં સ્ત્રીની પાસે ગયો. સ્ત્રીએ કહ્યું કે “આ મારા સમિતિલકસૂરિએ રચી છે હેની પ્રત છાણના પ્રર્વપતિને થુલ ઉપર ચઢાવ્યો છે ને ખાવાને માટે થાળ ક કાતિવિજયજીના સંગ્રહમાં છે. એ સંસ્કૃત લાવી છું. પણ હું પહોંચાતી નથી.” વણિકપુત્રે હેને મૂલને ઉપયોગ જરૂર થી ઘટે, જેથી તુલનાત્મક ઉંચી કરી. પેલી સ્ત્રી તે લિ ઉપરના માણસનું અભ્યાસીને એક અગત્યનું સાધન પ્રાપ્ત થઈ શકશે. માંસ ભક્ષણ કરવા લાગી. માંસનો ખંડ પડતાં વણિકે જેને પ્રાચીન સાહિત્ય પ્રકાશમાં લાવનારી સંસ્થાતે સ્ત્રીને પછાડી. નાસતી નાસતી તે સ્ત્રીને કંકણ- ઓ પ્રત્યે મહારી ભલામણ છે કે આ લોકપ્રિય થયેલા વાળા હાથ કાપી લીધું અને રેતીમાં દાટી દીધે. રાસની હસ્તપ્રત ઉપરથી સંશોધિત થયેલી ભૂલ બીજા બે પહેરે બીજા બે મિત્રોની ચોકી થઈ ભાષામાં જ છાપેલી, ટીપ્પણી, પ્રસ્તાવના તથા પરિહેમણે પણ અદભુત પરાક્રમ દાખવી શબ સાચવ્યું, શિષ્ટ અને કષ સમેત એક નવી આવૃત્તિ તૈયાર ચેથે પહેરે શબમાં રહેલા તાલે હાથ લંબાવી કરાવવાનું પહેલી તકે હાથમાં લેવાય. બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય. અંગ્રેજી પ્રસ્તાવના લખનાર-સદગત ચીમનલાલ ડા, દલાલ, એન. એ. [ આ મહાકાવ્ય સંસ્કૃતમાં છે અને તે જૈન સાક્ષર શ્રી સદગત ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. થી સંશોધિત થઈ ગાયકવાડ એરિયેન્ટલ સીરીઝ વૅલ્યુમ, તરીકે શ્રી ગાયકવાડ સરકાર તરફથી પ્રકટ થયેલ છે. તેમાં વિદ્વત્તા ભરી પ્રસ્તાવના ઉક્ત સદ્દગત શ્રી દલાલે લખી છે. તે અતિ ઉપગી હે શ્રીયુત ચંદુલાલ એસ. શાહ બી. એ. એલ એલ. બી. વકીલ હાઈર્કેટ પાસે ગુજરાતી અનુવાદ કરાવી તેમાં અમારા તરફથી આવશ્યક સુધારા વધારા કરી અને પ્રકટ કરીએ છીએ. આ પ્રકટ કરવા માટે આજ્ઞા માંગતાં તે સીરીઝના જનરલ એડિટર અને એરિયન્ટલ લાયબ્રેરિયન શ્રીયુત બી. ભટ્ટાચાર્ય તા ૨૬-૧૧-૨૬ ના નં. ૧૮૪ સેં. લા.૨૬-ર૭ ના પત્રથી પ્રેમપૂર્વક આજ્ઞા આપી છે તે માટે તેમને ઉપકાર માનીએ છીએ. તંત્રી ] વાર રચવઃ વાતિ ન વા સત્યા તુલ્યોપમા: વળના મહામંત્રી વસ્તુપાલનું, તેઓ મંત્રીપદ ઉપર સત્યમુખઃ ચોરીસંપૂતિ થવા આવ્યા ત્યારથી તે તેમને મૃત્યુ સમય સુધીનું જીવનસોડN: 1stપ વિરતિ વછવાન વારિક પુરો ચરિત્ર તેમાં વર્ણવેલું છે, અને વસ્તુપાલના પુત્ર સિહના મનને આનંદ આપવા માટે રચવામાં यस्य स्वर्गिपुरोहितोऽपि न गवां पौरोगवस्तादृशः ॥ આવ્યું હતું. કીર્તિકેમુદી અને સુકૃતસંકીર્તન રત્યઃ १ श्री वस्तुपालांगभुवो नवो प्रियस्य विद्गजनमजनस्य । શ્રી વસંતવિલાસ-ચાદ સર્ગોમાં રચેલું એક થી ત્રસિંહજૂ મનોવિનોને કાવ્યમૂવીર્યકરો | ઐતિહાસિક મહાકાવ્ય છે. ધોળકાના રાજા વીરધ ૧-૭M.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy