________________
શીલાવતીના રાસ» સબન્ધી કઈક
શીલાવતીના રાસ” સમ્બન્ધી કઈક. [લેખક–રા. મંજુલાલ રણછોડલાલ મજમુદાર, બી. એ. એલ એલ. બી.] લોકવાર્તાના સાહિત્યમાં ખાસ આગળ પડતે કુડાં કર્મથી કુડે જન્મ-એ સામાન્ય નીતિ એમાં ફાળે જનોનો છે. ધર્મપ્રધાન રાસાઓ ભેગા કેટ- ઉપદેશેલી હોય છે. લાક લોકવાર્તાના પ્રબંધ પણ જન સંધના મરં- એવી એક શીલવતીની ચારિત્રકથા અથવા જન માટે જૈન સાધુ કવિઓએ રચ્યા છે. ધર્મ- શીલકથા પ્રા. કા. મા. અંક ૩૫ માં પ્રસિદ્ધ થઈ લાભ માટે રાજ્યાશ્રય મેળવવાના અનુષગિક હતી. રાસાને મુખ્ય ઉદેશ શીલનું માહાભ્ય પ્રતિહેતથી કેટલાક જન યતિઓએ રાજદ્વારી પુરૂષોના પાદન કરવાનો છે. ચિત્તવિનેદને સારૂ રાસાઓની રચના કરેલી છે.
જ શીલ સમો સંસારમાં, શિખર ન કઈ થક;
પ્રીય આ વીતરાગ સાધુઓનો બીજો ઉદેશ એ પણ
શીલવંત સતિયા તણું, સુંદર કથા શલોક.” જોવામાં આવે છે કે વાર્તાના રસદ્વારા શંગાર અને
એ પ્રકારનું કવિએ મંગલાચરણ કરેલું છે. પ્રેમની ભૂમિકા ઊભી કરી, મનુષ્યને વિલાસમાંથી
“શીલવતીને રાસ રચનાર નેમવિજય વિક્રમ પાછો વાળવો; અને સંસારની નિઃસારતાનું, મનને
સંવત અઢારના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે અને આ આઘાત ન થાય હેવી રીતે ભાન કરાવવું. સંસારના
રાસ સં. ૧૭૫૦ માં રચાયો છે.+ હાલમાં જેવા પદાર્થોમાંથી ઉપરતિ પામ્યાને ઉપદેશ પ્રાચીન
સ્વરૂપમાં પ્રકટ છે હેવા સ્વરુપમાં પણ એ રાસ “તરંગવતી”ની રસપૂર્ણ વાર્તામાંથી મેળવી શકાય
એમ. એ. ના અભ્યાસક્રમમાં નિયત થાય છે તેથી, છે. વળી શંગાર રસને અધિષ્ઠાતા જે કામદેવ હેને
અને આ વાર્તા સાથે સામળભટ્ટની રચેલી “બત્રીસ કેમ કરી જીત-હેને ઉપદેશ પણ આ વાર્તાઓમાંથી વનિત કરવાનો હેતુ હતા.
પૂતળીની વાર્તા”માંની તેવીસમી વાર્તા “ભદ્રાભા
મિની” સાથે કેટલુંક વિશિષ્ટ સામ્ય છે તેથી, એ “તરંગવતી”ની કથામાં આપણે વાંચિયે છિયે
રાસ મહત્ત્વને કહી શકાય. કે યૌવનના ભોગ વિલાસની વિપુલ સામગ્રીથી સંપન્ન છતાં તરંગવતી અને પરદેવને સંસારના
[૧] પહેલાં, “શીલવતી”માંને કથાભાગ અહિં ક્ષણિક વિલાસની અસારતા દેખાઈ. તેથી હેમણે સંક્ષેપમાં આપિયે છિયે; આતુર સંન્યાસ જેવી તાત્કાલિક દીક્ષા લઈ લીધી. શીલવતીને કવિએ અત્યંત રૂપવતી, ગુણવતી, અહીં શંગારની રમ્ય પશ્ચાદભૂમિ એટલા માટે ઊભી વિદ્યાવતી અને ધર્મવતી વર્ણવી છે. આ રાસાને કરવામાં આવી હતી કે તેથી બને નવજુવાનોએ + શ્રી. મેહનલાલ દેસાઈએ “જૈનયુગ” કારતકસ્વીકારેલી ધર્મદીક્ષામાં રહેલી મહત્તાનું ભાન માગશર ૮૩ ના પૃ. ૧૮૫ ઉપર સ્પષ્ટપણે નક્કી કર્યું છે વાંચકને થાય.
કે “શીલવતીના રાસની રચના સંવત ૧૭૦૦ નહિ. પરંતુ જેવું આવી લોકવાર્તાઓનું તથા “ફા” વગે
એક પ્રતમાં છે તેમ ૧૫૦; કારણ કે આ જ કવિને રેનું સાહિત્ય નીપજ્યું છે હેવું જ સાહિત્ય જન
વછરાજ ચરિત્ર રાસ” સં. ૧૭૫૮ માં વેરાવળમાં, ધર્મ
બુદ્ધિ પાપબુદ્ધિ મંત્રી ગૃ૫ રાસ” સં. ૧૭૬૮ માં અને ધર્મના આચરણનાં મુખ્ય અંગ-અહિંસા, શીલ,
તેજસાર રાજર્ષિ રાસ” સં. ૧૭૮૭ ને કાર્તિક વદ ૧૩ અસ્તેય, સંયમ, અકામ-વગેરેને ઉપદેશ વાર્તારસ
ગુરૂવારે (વિને હાથનીજ પ્રત પ્રાપ્ય છે) રચાયેલા છે; દ્વારા પાઈ દેવાના હેતુથી રચાયેલું છે. આ રાસાએ
તેથી નેમવિજયને અઢારમા શતકના પ્રારંભથી અસ્તિત્વમાં કડવી છતાં હિતકારક એવી ગાળે વીંટાળેલી ઉપદે
ગાળ વાટળિલા ઉપદ- ગણુતાં, વય પ્રમાણની અસંગતતા આપણને તેમ કરતાં શની ગોળીઓ છે. સારાં કર્મથી સારો જન્મ અને અટકાવે છે.