________________
જેનયુગ
ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ થઈ આવ્યા પછી પણ પોતાની સેવાઓ આપેજ તેમને માત્ર તિરસ્કાર કરવાથી કાર્ય સધાતું નથી, ગયા છે. મુંબઈની દશમી કોન્ફરન્સમાં મોતીચંદભાઈ પરંતુ તેમની યોજનાઓને જાણી તેના પ્રતિકારરૂપે સાથે સંયુક્ત સેક્રેટરી રહી ઘણું સુંદર કાર્ય કર્યું છે. બીજી સાધક (constructive and counterઅને તેમાંજ વ્યવસ્થિત વિશાલ બંધારણ ઘડવામાં આવ્યું acting ) પ્રવૃત્તિઓ યોજી બમણ જેસથી કાર્યમાં ને પસાર થયું. આજ બંધારણ હજુ સુધી ચાલુ છે. અપૂર્વ દઢ અચળ શ્રદ્ધા રાખી આગળને આગળ
શ્રીયુત મોહનલાલ ઝવેરીએ જોખમદારી વાળું ધખે જવાથી કાર્યસિદ્ધિ થાય છે. શત્રુંજય કૅન્ફરન્સ આવું પદ પોતાના જીવનમાં પહેલાં પ્રથમ આજ ભરાયા પહેલાં જે જે સ્થિતિઓ વિદ્યમાન હતી, સ્વીકાર્યું ગણાય. તેઓ એક તરૂણ છતાં ઠરેલ ઉભી થતી ગઈ અને ઉભી કરવામાં આવી તે તે જે અને શાંત છે; અને તેમનામાં તારૂણ્યના જાણતા હશે તેને જ તે કેન્ફરન્સને સિદ્ધ કરવામાં ઉત્સાહ અને જેસ છે. આથી કૅન્ફરન્સના વિધ પડેલી મુશ્કેલીઓને અને તે પર વિજય મેળવવાની વિધ ક્ષેત્રો ઉપાડવામાં નવા નવા પ્રશ્નો ઉકેલ- કુશળતાને ખ્યાલ આવી શકે તેમ છે. તેમના જીવવામાં, ચારે બાજુથી આવતા પત્રોનો નિકાલ કરવામાં નમાં આ મહદ્ પ્રસંગ એક ચિરસ્મરણીય ધટનાં રહેશે. અને ઉપસ્થિત થતા સંજોગોને પહોંચી વળવામાં કૅન્ફરન્સની ઓફિસનું કાર્ય હાલ ઘણું વધુ એક કુશળ ને કાબેલ કાર્યકર્તા તરીકે પોતાને સિદ્ધ સુવ્યવસ્થિત તે ભાઇઓના પ્રયત્નોથી થઈ ગયું છે. કર્યો છે એમ અમને લાગે છે. સાહિત્યને તેમને હવે જે જનરલ રે. સેક્રેટરી તરીકે કાર્ય કરશે તેમને અપૂર્વ શોખ છે. વાંચન વિશાળ છે. ધંધાની માણ કાર્ય કરતાં અડચણ આવે તેમ નથી. ' અને જવાબદારી છે; છતાં આ સર્વને થોડા ઘણું
છેવટે અમે આ બંને ભાઈઓના મંત્રીપદે થયેલાં
છેવટે ૨ ભાગે પણ કૅન્ફરન્સ ઑફિસનું કાર્ય સમેટવામાં કાર્યોની વિશેષ કદર થાય, તેઓ બંને, મંત્રી પદે હમેશાં કેટલાક કલાકે પિતે આપતા, અને ઉપયોગી
નહિ તો બીજી રીતે, સમાજને પિતાની સેવાને લાભ એક પણ કાગળ કે જવાબ લખાયા વગર રહે નહિ. આજીવન આપ્યાં કરે, અને તેમ કરવા માટે તેમને આ બંને ભાઈઓએ શત્રુંજય કોન્ફરન્સને હાર
ચિરાયુ, આરોગ્યતા, અને સુખ સગવડતા રહે એમ પાડવામાં જે કાર્યદક્ષતા, સહનશીલતા, અડગતા અને
અમે ઇચ્છીએ છીએ. રાતદિનની તે લક્ષ્યમાં તલ્લીનતા રાખી છે અને તે
૧૦ અભિનવ વર્ષ મંગલમ-આ તરીકે જે “ પરિષદની જે સમાણિ નિર્વિદને કરાવી છે તે માટે
પ્રાપ્ત થયું તેની કંઈક વાનગી નીચે પ્રમાણે છે –
(૧) જીર્ણ જે નકામું દુષ્ટ તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. જ્યાં અનેક જાતના વિચારો, મતપક્ષો, ભેદો અસ્તિત્વ
સદ્ય તેહને હણો;
શ્રેય પ્રેમ બીજ શોધ ધરાવતા હોય, એક સાંધતાં બીજું તૂટે ને બીજું સાંધતાં ત્રીજું તૂટે એવી મેળ વગરની સ્થિતિ હોય,
સેવી કાલજિત બને ! ત્યાં દરેક જણને પ્રસન્ન રાખવાનું અશક્ય જ થાય. (૨) વિપદ સહુ વિરામે સુખમાં દિન જાજો ! લક્ષ્ય સુંદર, સત્ય અને હિતકર હોય, તે તેનેજ
સકલ રિપુ તમારા સત્વરે દૂર થાજો ! પિતાની દૃષ્ટિ આગળ રાખી આસપાસ જે જે આ
અખિલ જનહિતાર્થે કાર્ય સારાં કરીને ડખીલીઓ આવતી જાય તેને શાંતિથી પણ દઢપણે
અવિચલ યશ પામો, દેશદેશે ફરીને ! દૂર કરી લક્ષ્ય સિદ્ધ થાય એવી સ્થિતિ લાવવી એ કંઇ જેવું તેવું કાર્ય નથી. આવું કાર્ય કરનારમાં જે
(૩) આ નવા વર્ષમાં આપ આપનાં ઇષ્ટમંડળ નેતા થવા સર્જાયેલા હોય તેના જેવું બળ હોય તે વાત રહી સર્વ પ્રકારે ઉન્નતિ માટે તાજ તે કાર્ય થઈ શકે. સારા કાર્યની સિદ્ધિમાં વિM- કરે એવી અંતઃકરણપૂર્વક ઇશ પ્રતિ પ્રાર્થના. સંતેવીઓ, અંતરાય નાંખનારા પણ મળી આવે છે.