________________
જેનયુગ
ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ રાત પુરાતત્વ મંદિર તરફથી પ્રકટ થયું છે. કોઈપણ વિનતિ છે. તે મળે તેને ઉપયોગ તેના પુનરવારમાં અને ભાષાના સંપૂર્ણ અભ્યાસ માટે તેના શબ્દકેશ અને વય થશે ને કામ પૂરું થતાં તે તે પ્રત આબાદ સ્થિતિમાં વ્યાકરણ એ બે વસ્તુની ખાસ મોટી જરૂરીઆત પાછી વાળવામાં આવશે એની ખાત્રી આપીએ છીએ. છે. પ્રાકૃત ભાષાની આ બંને જરૂરીઆત, એક સાથે ૭ જૈન ન્યાયાદિને પઠન ક્રમ-અકબર રહી અભ્યાસ કરી એક સાથે બહાર પડેલ પંડિત ૧૯૨૭માં અમદાવાદ જવાનું થતાં ત્યાંના ગૂજરાત યુગલ નામે શ્રી હરગોવિન્દદાસ અને શ્રી બહેચરદાસે પુરાતત્વ મંદિરમાં કાર્ય કરતા પ્રસિદ્ધ જૈન સાક્ષર પૂરી પાડી છે તે માટે તે બંને વિદ્વાનોને ધન્યવાદ ઘટે પંડિત શ્રી સુખલાલજી અને પંડિતશ્રી બહુચરદાસછે. સમાજ તેની કદર કરો-કરતી રહો એમ ઇચ્છીશું. છને એ પ્રશ્ન પૂછવામાં આવ્યું હતે કે જેને
હવે પં. બહેચરદાસે ઉક્ત તંત્રના કરવામાં ન્યાયાદિનો ખાસ શ્રેણીબદ્ધ સરલતાથી ચાલી છેવટની સાથે સાથે પાઠોની પસંદગી જુદા જુદા પ્રાકૃત ગ્રંથ- સમતા સુધી સામાન્ય રીતે પર્યાપ્ત અભ્યાસ કરવા માંથી કરી પ્રતિ વહાવી તૈયાર કરી હતી. તે અમને માટે ચાલુ પ્રસિદ્ધ જૈન ન્યાયાદિ ગ્રંથોમાં શું ક્રમ પ્રાપ્ત થતાં જ તેને ઉધાર આ અંકમાં આપી કરવામાં રાખવા યોગ્ય છે તેમના ઉત્તરમાં ટુંકમાં જે તેમણે આવ્યું છે. આ પાઠાની ચુંટણી ઘણી સુંદર થઈ મળીને જણાવ્યું છે અને જાહેર કરવામાં આવે છે - છે અને તે પ્રાકૃતના અભ્યાસીઓને કામ આવે તેમ
પ્રથમ કક્ષાકે સત્ર. છે જ, તેથી તેની જાદી નકલો પણ જન કૅન્ફરન્સ (૧) સિદ્ધસેનકૃત ન્યાયાતાર અને હેમચંદ્રકૃત એકિસ તરફથી સેક્રેટરીની આજ્ઞાથી છપાવવામાં અન્ય વ્યવછેદ ધાત્રિશિકા મૂળ આવી છે. આમાં હવે શબ્દાર્થ કેશ ને પ્રસ્તાવનાની (૨) સમન્તમદ્ર કૃત આપ્ત મીમાંસા. જરૂર રહેશે અને તે તૈયાર કરવા માટે અમે પંડિત
. બીજું સત્ર. બહેચરદાસને વિનતિ કરી છે. અમને આશા છે કે | સિદ્ધસેનને મૂળ સંમતિતક તે વિનંતિ તેઓ સ્વીકારી સમાજને આભારી કરશે. ) અકલંકની લધીયસ્ત્રયી અમે પણ તે માટે અમારાથી બનશે તેટલું કરવાનું
ત્રીજું સત્ર, સાહસ કરીશું. તે તૈયાર થતાં બધું એક પુસ્તકાકારે (૧) માણિજ્યનંદીનાં પરીક્ષા મુખ સત્ર બહાર પડશે. એ રીતે પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે (૨) વાદિદેવ સૂરિનાં પ્રમાણુનય તવાલો કાલંકાર એક વધુ સાધન તૈયાર થશે. આ પ્રાકૃત પાઠવત્રીના સંત્રી.
ચોથું સત્ર (તત્વજ્ઞાન) સર્વ હક સ્વાધીન શ્રી જન ૩૦ કૅન્ફરન્સ ઓફિસ, મુંબઇને છે, તે વિદિત થાય.
(૧) તત્ત્વાર્થસૂત્ર સંભાળ્યું
(૨) પ્રવચનસાર. ૬ વૈષ ચિંતામળિનો પુનરુદ્ધાર-ગુજરાતના
આટલું શીખવામાં આવે તે જૈન પ્રમાણુ (ન્યાય) પ્રતિહાસનાં સાધનો પૈકી મેરૂતુંગાચાર્યત પ્રબંધ ચિંતા અને જન પ્રમેય (જન તત્વજ્ઞાન)નું બાકી રહે નહી. મન એ એક સારું સાધન છે. ને મૂળ અને તેનું ગૂજ- આચાર ગ્રંથમાં હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર ઘણું રાતી ભાષાંતર ધણુ વર્ષો પૂર્વે રામચંદ્ર દીનાનાથ ઉપયોગી છે અને તેની સાથે સરખામણી માટે શાસ્ત્રીએ કરી છપાવ્યું હતું, પરંતુ તે ઘણું અશુદ્ધ આશાધરનાં સાગાર અને અનગારધર્મામૃત. અને અનેક ત્રુટિવાળું છે તેથી તેને પુનઃ જૂદી જૂદી ૮ સાક્ષ શ્રી રસિકલાલ છોટાલાલ–તેમના પ્રતો સરખાવી શુદ્ધ કરી પુષ્કળ ટિપ્પણીઓ અને પરિચય અમદાવાદ જતાં થયો. તેઓ એક સમર્થ વિવેચન સહિત પ્રકટ કરવાની જરૂર છે. આવો પુન- વિદ્વાન વિપુલ વાંચનવાળા બહુશ્રુત અને પ્રતિભાઉદ્ધાર હમણું થઈ રહ્યા છે. પરંતુ તે માટે પ્રતો શાલી સાક્ષર છે, તેઓની સાથે વાર્તાલાપથી અને જેટલી જોઈએ તેટલી મળી શકતી નથી તો તેની સામાગમથી જણાયું કે તેઓ એક અણુમેલું પણ જે જે પ્રત ઉપલબ્ધ થાય તેટલી મેળવવાની જરૂર ૫ રત્ન છે. જરાપણું બહાર પડવાની લાલુપતા રહેતાં તે તે પ્રત અમારા પર મોકલી આપવાની સર્વને વગરના સરલતા અને સાદાઈમાં રહી વિદ્યાભ્યાસંગમાં