________________
જૈનયુગ
૪૦
હતી તેથી જૈન કામ તરફ કાઈ પ્રકારના પક્ષપાત અગર આક્ષેપ કરવ!ના હેતુથી આ દસ્તાવેન્તે પ્રસિદ્ધ કરવામાં આવતા નથી. પણ હિંદુસ્થાનના ઇતિહાસના એક અગત્યના
ભાગ ઉપર આ દસ્તાવેજે પ્રકાશ પાડે છે તેથી જ અગત્યના દસ્તાવેજેની પ્રસિધ્ધિ આવશ્યકધારી બાકીના બીનઅગત્યના છે।ડી દીધા છે.
મંત્રી, ગુજરાત સાહિત્ય સભા ] ત. ૧
લાર્ડ કલાઇવની સનદ મુગટંદ શ્રી સંગજી ઇત્યાદિ જોગ
જ્યેષ્ઠ ૧૯૮૩
ત્યાંસુધી તેમ કરવાનું વચન આપ્યું છે. તે મુગટબંદ વિમળશા કે જેમના પીર (તીર્થં )અને ધાર્મિક સંસ્થાએ હિન્દુસ્થાનમાં કેટલીક જગ્યાએ હાલ પણ અસ્તિત્વમાં છે અને જેમના સાંદર્યને માટે ઉંચા અભિપ્રાય રાખી શકાય તેવાં, અને યેાગ્ય રીતે સાચવવા લાયક છે તે વિમળશાના આબદાર કુટુંબના તે
ફરજંદ છે.
૨ જી જાન્યુઆરી, 919419.
તેથી હું આ સનદ એવી ઇચ્છાથી આપું છું કે.આજથી હવે પછી અંગ્રેજ પ્રજાએ તેમનાં કુટુશ્મીએ અને મિત્ર કે જેએાએ અંગ્રેજ રાજ્યના હિન્દુસ્થાનમાંના પ્રતિનિધિએ તરફની સક્રિય સહાનુભૂતિને લીધે ઘણું ખમ્યું છે તેમને કોઇ વખત ભૂલી જવા જોઇએ નહિ. તેમણે, તેમના કુટુમ્બીએએ અને મિત્રાએ યારે જરૂર પડેલી ત્યારે ધણું જોખમે ખબર પૂરી પાડેલી. તેમની ઇચ્છા છે કે અંગ્રેજ રાજ્યે તેમના ધર્મ અને તેમના પથના લેાકેાનું સર્વદા રક્ષણ કરવું અને મેં અંગ્રેજ રાજ્યના પ્રતિનિધિ તરીકે જ્યાંસુધી તે રાજ્ય હિંદુસ્થાનમાં ટકે
જ્યારે અમે ધણી મુશ્કેલીમાં હતા તે સમયે બ્રિટિશ રાજ્યના હિંદુસ્થાનના પ્રતિનિધિ તરીકે મારી ઘણી વખાણુવાલાયક સેવા કરવા માટે આસનદ મુગઢબંદુ છત્રપતિ શ્રી સંગજી સુલતાન કચાશાને આપવામાં આવે છે, જેમની સુંદર મદદ વગર અમારે ધણા કીમતી જાન ગુમાવવા પડયા હાત અને અમારૂં રાજ્ય દક્ષિણ હિંદમાં વધી શકયું હત નહિ. તેમણે જાતે અને તેમની સૂચના અને હુકમથી કેટલાંક માણસાએ એવી કીમતી સેવા બજાવી છે કે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. માત્ર હું એટહું જ કહેવા ઇચ્છું છું કે અમે તેમના ખૂબ જ આભારી છીએ અને જ્યાંસુધી અંગ્રેજ પ્રજાની દક્ષિણ હિંદમાં સર્વોપરિ સત્તા રહે ત્યાં સુધી બધા અમલદારાએ એટલું ધ્યાનમાં રાખવું જોઇએ કે
દક્ષિણ હિંદમાં અંગ્રેજ રાજ્ય વધારવાની શ્રી સંગજી-ગીરીમાં તેમના રેટકે જ હું ભાગીએ છું. તેમના
ની તીવ્ર ઇચ્છા ન હેાત તા તે મુરાદ પાર પાડવી. આપણને ઘણી વસમી પડત,
કુટુમ્બ અને છેકરાંની સંભાળ લેવાની તમે પ્રતિજ્ઞા લીધી છે તે બદલ હું તમારે! આભાર માનું છું. અને હું વચન આપું છું કે જ્યારે જરૂર પડશે ત્યારે તેમની સંભાળ લેવાની મારી ફરજ રહેશે.
(સહી) કલાઈવ. કર્નલ
ન, ૨ લાડે કલાઈવ
મુગટબદ્ધ છત્રપતિ મહારાજાધિરાજ શ્રી સંગજી સુલતાન કચખાશા,ગામન સાથે સિ'દર ખડાદૂર રામકીસન પૃથ્વીરાજ શ્રીમન તત્રાજય જોગ
આ પ્રમાણપત્ર તમને નીચેનાં કારણેાથી આપ વામાં આવે છેઃ
કાઉઆકરા કચાશા અને દાઉરાજ તુશ કે જે મારા સર્વોત્તમ મિત્રા અને સલાહકાર હતા તેમની ખેાટથી મને થએલી દિલગીરી પ્રદર્શિત કરવાની હું ફરજ સ્વમાં છું. તેમના કુટુમ્બીએતે મારા તરફથી કહેજો કે તેમની ખેાટથી થયેલી દિલ
વળી તે જ વખતે એ માણસ એટલે જગતશેઠ મતભરાય અને તમારા ધંધા અને બીજા કામેાના ભાગીદાર, સરૂપચંદતી ખગાળામાં મુર્શિદાબાદના નવાબને લીધે પડેલી ખેાટની દિલગીરી જાહેર કરવાની છે. તેમનાં કુટુમ્બા તરફ મ્હારી સહાનુભૂતિ પ્રદર્શિત કરવાના મારા ઈરાદા છે.
તમે તમારામાંથી એટલે શરાફા, વેપારીઓ અને બીજાએામાંથી સિક્કા રૂપીઆ પચાસ લાખ એકઠા કરી અને તે હિંદુસ્થાનમાંના જુદા જુદા