________________
જેનયુગ
જયેષ્ટ ૧૯૮૩ પ્રકટ થયો છે તે જોતાં તમને મળેલી હકીકત હમેશાં સહકાર કર્યો છે. સામાન્ય હિતની બધી (Report) પર અમે વધારે વજન આપી શકતા બાબતોમાં જેના ત્રણે ફીરકાઓ સર્વદા સહકારથી નથી. જે “રેકેડ' નો અર્થ તમે અન્ય દસ્તાવેજે કામ કરે એ આશાએ મી. મુન્શીનાં પુસ્તકે સંબંએમ કરતા હો તે મેહરબાની કરી તેની નકલો અમને ઘેની કમિટીમાં તમારા પ્રતિનિધિઓને ઉમેરવામાં મોકલી આપે અથવા છેવટ તેની યાદી મોકલી આવ્યા હતા. મી. તારાચંદ નવલચંદ અને અન્ય આપશો. વ્યક્તિગત ટીકાઓ અને આક્ષેપાત્મક સભ્યો કે જેઓ કમિટીમાં જોડાયા છે તેઓ રાજી: ભાષાથી દૂર રહેવા અને પ્રૌઢ શિલીએ પત્રવ્યવહાર નામું આપનાર છે એમ તેમણે તમને કહેલું છે તેની કરવાની આવશ્યક્તા આપના પર ઠસાવવા અમે આ નોંધ લેતાં અમને આશ્ચર્ય થાય છે. તક લઈએ છીએ.
અમે તમને જણાવીએ કે શેઠ તારાચંદ નવલજે હકીકતો અમે મેળવતા હતા તેની રાહુ જોયા’ ચંદની માગણીથી ઉક્ત કમિટીમાં દિગંબર પ્રતિનિવિના જાહેર પત્રનો આશ્રય લેવામાં તમે પહેલા ધિઓને ચુંટી કાઢવામાં આવ્યા હતા, હતા અને ખરા મુદ્દાને અલગ કરવા અને અમારા પાલિતાણુની હિલચાલ સંબંધે તમાંરા સહકાશ્વેતાંબર ભાઈઓની વિરૂદ્ધ જાહેર પ્રજામાં ખોટી રની અમે સંપૂર્ણ કદર બુજીએ છીએ અને અમને અસર ઉત્પન્ન કરવાની દષ્ટિએ હકીકતો (reports) ભરોસો છે કે તેજ ચાલુ રહેશે. તમારા વિશ્વાસુ. પ્રકટ કરાવી કે જે હવે એકપક્ષી અને ભૂલભરેલી રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ. નીવડી છે. જાહેરપત્રોમાં કરવામાં આવેલી ઉશ્કેર- ૩ શ્રી સંજયે પ્રચાર સમિતિની બેઠક ણીથી સંતોષ ન પામતાં, હીરાબાગમાં ૮ મી મેના
ગત ખાસ અધિવેશન વખતે નિમાએલ શ્રી શત્રુ. રોજ તમે જાહેર સભા ભરી અને બીજા ઠરાવોમાં
જય પ્રચાર કાર્ય સમિતિની એક બેઠક મારવાડમાં એ હરાવ પસાર કર્યો કે શ્રી કેશરીઆનાથજીનું
બગરી-સજનપુર મુકામે-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મંદિર દિગંબરીઓની માલિકીનું છે. અને તાંબરો
સંવત ૧૯૮૩ ના વૈશાક શુદિ ૪ ગુરૂવાર ઉક્ત મંદિરમાં પગપેસારો કરે છે. પૂર્વ ઈતિહાસને
તા. ૫-૫-૨૭ ના રોજ મળી હતી તે વખતે તમે પડતો મૂકે છે. અમે બીજા પણ કેટલાક ઠરાવો
નીચેના સભાસદોએ હાજરી આપી હતી (૧) બાબુ સામે વાંધો લઈએ છીએ પણ તે પર ટીકા કરવાથી
કીર્તિપ્રસાદજી (સેક્રેટરી) (૨) રા. હિરાલાલ સુરાણ અમે દૂર રહીએ છીએ. અને આપણા દિગંબર
વકીલ (૩) ૨. પારી મણુલાલ ખુશાલચંદ. ભાઈઓનાં શોકજનક મૃત્યુ નિપજાવનાર બનાવ માટે
નીચે મુજબ કામકાજ કરવામાં આવ્યું. અંતઃકરણપૂર્વક દિલગીર છીએ. આ કીસ્સો કોર્ટ
સાજતમાં મળેલી બેઠકનું કામકાજ વાંચવામાં ચડવાની વકી હોવાથી ઉક્ત બનાવ કે જે માટે
આવ્યું તેમાં નીચેની બાબતે ભુલથી લખવી રહી અમે દિલગીર છીએ તેના ઉપર કોઈપણું જાતને
ગયેલ તે દાખલ કરવામાં આવી. અભિપ્રાય દર્શાવવાથી અમે દૂર રહીએ છીએ. જે.
(૧) સમિતિનું નામ સુધારી “શ્રી જૈન - એ જીદગી ગુમાવી છે તેના કુટુંબ પ્રત્યે દિલસોજી ધરાવવામાં અમે તમારી સાથે જોડાઈએ છીએ. સમિતિ » રાખવામાં આવ્યું.
તાંબર કોન્ફરન્સ શ્રી શત્રુંજય પ્રચાર કાર્ય જાહેર પત્રોમાં જે તમોએ પ્રચારકાર્ય શરૂ કર્યું (૨) શ્રી શત્રુંજય પ્રચાર કાર્યને અંગે જે ખર્ચ ન હોત અને જે દાવાઓ હજુ ઝઘડામાં છે તે થાય તેજ દરેક સભ્ય સમિતિના ફંડમાંથી લેવું. તમારાજ છે એમ કહેવાની તક આ બનાવથી સાધી (૩) શ્રી શત્રુંજય પ્રચાર કાર્ય કરવાના વખતમાં ન હોત તો દરખાસ્ત થએલાં ડેપ્યુટેશન સાથે જોડા. કોઈ પણ સભ્ય કોઈ પણ જાતનું ફંડ કરવું નહિ. વાના પ્રશ્નનો વિચાર કરત. સામાન્ય હિતની બધી (૪) કોઈ પણ સભ્ય કાયમને માટે ખાસ કલાકે બાબતમાં જૈન કામના બીજ ફરકાઓ સાથે અમે અથવા નોકર રાખવો નહિ.