SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ કારતક-માગશર ૧૯૮૩ પ્રસિદ્ધ થઈ ગયો છે તેથી અત્ર પુનઃ પ્રકટ કર્યો નથી. જોળશાજી પર લેખ જૈનેતર વિદ્વાનોએ તે જોયો મોતીચંદ ભાઈને ઉક્ત લેખને અર્ધો ભાગ આમાં તે પણ નહિ હોય, તેથી તે ખાસ અગત્યને ધારી આ લેખ આખો છપાઈ ગયા પછી “સાહિત્ય'ના ડીસેમ્બર અંકમાં તેને સ્થાન આપ્યું છે. બીજા લેખકે નાટક અંકમાં પ્રકટ થયો છે. બીજો લેખ “પાટણ ચૈત્ય- કાર ડાહ્યાભાઈ પર લેખો લખશે એમ અમે ઈચ્છીશું. પરિપાટી' પર વિદ્વાન મુનિ મહારાજ શ્રી કલ્યાણ બાકીના જૈન પ્રાચીન પરિષદ ૧૫ માં શતકના વિજયજીએ અતિ પરિશ્રમ પૂર્વક તૈયાર કરેલો છે તે કવિઓની કાવ્યપ્રસાદી અને બીજા છૂટા છવાયા લેખો પાટણના ઈતિહાસ પર જબરો પ્રકાશ નાંખનાર અમો તરફથી છે તેને આંકવાનું કાર્ય વાંચકો હેવાથી અત્ર પુનઃ પ્રકટ કરેલો છે. પર મૂકીએ છીએ, સમાલોચનાને યોગ્ય બીજા સાક્ષર શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ મધ્ય- અનેક પુસ્તકે અમારી પાસે પડયાં છે; તેની સમાકાલીન સાહિત્યપર લખતાં જે મનનીય અને નિષ્પ- લોચના સ્થાન-સમય અને અવકાશના અભાવે આમાં ક્ષપાત ઉદ્ગારો કાઢયા છે તે અત્ર ખાસ ઉપયોગી પ્રકટ થઈ શકી નથી તો તે તેના પ્રકાશકો અમને નિવડશે. ક્ષમા આપશે. હવે પછી યથાયોગ્ય કરવામાં આવશે જગતશેઠની વંશાવળા' નામને અંગ્રેજી લેખ એની ખાત્રી આપીએ છીએ. કલકત્તાના જન શ્રીમંત ગ્રેજ્યુએટ બાબુ પુરનચંદજી ૨ જિને અને તેમનું સાહિત્ય. નહારે ૧૯૨૩ ના કલકત્તાના પાંચમાં હિંદી ઇતિ- આ નામને નિબંધ જે પંદર પ્રકરણમાં અમારા હાસના રેકર્ડન કમિશન સમક્ષ રજુ કરેલો તેની તરફથી લખાય છે તે પ્રકરણે આ પ્રમાણે પાડવામાં એક નકલ અમને પંડિત બેચરદાસ તરફથી મળી તે આવ્યા છે. મૂકે છે. કલાઈવ અને સુરાજુદૌલાના વખતથી ૧ જન ધર્મનો ઉદય અને તેનું સ્થાન, ૨ જગતશેઠ' પ્રસિદ્ધ થયેલ છે તેમના સંબંધી કેટલીક સંબધી કેટલીક આગમકાલ-આરંભકાલ, (વિ. સં. પૂર્વે ૪૭૦ થી હકીકતે અંગ્રેજીમાં જન . કે. હેરલ્ડના અંકમાં તિ અકામા વિ. સં. ૩૦૦), ૩ વલભી અને ચાવડાને સમય પ્રકટ થઈ ગઈ છે, પણ વિશેષ હકીકત અને ઈતિ હકીકત અને ઇતિઃ (વિ. સં. ૩૦૦થીસં.૧૦૦૦), ૪ સોલંકીવંશ (વિ.સં. હાસ હજુ તેમના સંબંધમાં ખાસ ગુજરાતી ભાષા - માં બાલ રાતા ભાવ ૧૦૦૧થી ૧૩૦૦), ૫હૈમયુગ-હેમચંદ્રસૂરિ(સં. ૧૧૫ માં તૈયાર કરી પ્રજા સમક્ષ મૂકવાની જરૂર છે તે થી ૧૨૨૯), ૬ અપભ્રંશ સાહિત્ય (વિ. ૮ થી ૧૨ કોઈ વખત પૂરી પાડીશું. મી સદીનું), ૭ સોલંકીવંશ-અનુસંધાન (સં. એક જન ગ્રેજ્યુએટ બિહણ કવિના સંસ્કૃત ૧૨૩૦-૧૨૮૯), ૮ વસ્તુપાલ-તેજપાલને સમય કાવ્ય નામે ચૌર પંચાશિકા અર્થાત શશિકલા કાવ્ય- (વસ્તુ-તેજયુગ સં. ૧૨૭૫ થી ૧૩૦૦), ૯ વાઘેલા નો સમશ્લોકી અનુવાદ કરી મોકલ્યો છે તે પરથી વંશ (સં. ૧૩૦૦ થી ૧૩૫૬), ૧૦ ગુજરાતમાં સમજાશે કે જેનોમાં પણ શૃંગારિક કાવ્યને પીછાન. મુસલમાને-સં. ૧૩૫૬ થી ૧૪૫૬, ૧૧ સેમસુંદર નારા છે. યુગ (સં. ૧૪૫૬ થી ૧૫૦૦), ૧૨ વિક્રમ સોળમું પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધીનો લેખ શતક, લાવણ્યસમય યુગ (૧૫૪૦ થી ૧૫૯૦), તેમની શોધખોળના પરિશ્રમપૂર્વકના પરિણામ રૂપે ૧૩ હીરવિજયસૂરિને હૈરક યુગ (૧૭ મો સંકે), છે. તેમનું પ્રાકૃત અને અપભ્રંશનું જ્ઞાન ઉચ્ચ પ્રતિ ૧૪ યશોવિજયયુગ, (૧૮ મું શતક), ૧૫ વિક્રમ છે અને તેમની પાસેથી સમાજ ઇચ્છિત કાર્ય મેળવી ૧૯ મું શતક-ઉપસંહાર. સકે તે સાહિત્યપર ઘણું અજવાળું પડી શકે તેમ ગુજરાત સંસ૬ તરફથી ગુજરાતી સાહિત્ય છે. તેઓ એક છુપાયેલા રત્ન છે. | (ગુજરાતની સંસ્કૃતિના શબ્દદેહનું દિગ્દર્શન) ખંડ સ્વ. રણજિતરામ વાવાભાઈને સદગત ડાહ્યાભાઈ ૫ મે નામે મધ્યકાલીન સાહિત્ય પ્રવાહ ૭ ભાગમાં
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy